SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ 1 करिष्यामीति । न तद्वच्छन्दान् प्रयोक्ष्यमाणो वैयाकरणकुलं गत्वाऽऽह कुरु शब्दान् प्रयोश्य इति तावत्येवार्थमुपादाय शब्दाप्रयुञ्जते । यदि तर्हि लोक एषु प्रमाणं किं शास्त्रेण । लोकतोऽर्थप्रयुक्ते शब्दप्रयोगे शास्त्रेण धर्मनियमः ॥ આ તત્ત્વ થળી શું છે ? વસ્તુનું પોતાનું સ્વરૂપ એટલે તત્ત્વ. વિવિધ આકૃતિમાં પણ તત્ત્વનો અર્થાત્ સ્વભાવ કે સ્વરૂપનો સમૂળગો નાસ થતો નથી. અથવા એક નિત્ય છે અને બીજું અનિત્ય છે. એવી ચર્ચાનો શો અર્થ છે ? જે નિત્ય છે તેને જ પદનો અર્થ · માનીને સિદ્ધે રાજ્વેડર્થે સમ્બન્ધે 7 ‘ એ વિગ્રહ કરવામાં આવે છે. સભ્ય,અર્થ, અને તેમનો સંબંધ નિત્ય છે એમ શા ઉપરથી સમજાય છે? (ઉ) લોકવ્યવહાર ઉપસ્થી જગતમાં લોકો જુદા જુદા અર્થનો ખ્યાલ સખીને શબ્દો પ્રયોજે છે. ત્યારે તે શબ્દોને બનાવવા માટે પ્રયત્ન કરતા નથી, પરંતુ જે અનિત્ય (કાર્ય) પદાર્થો છે તેમને ઉત્પન્ન કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. દા.ત. જેને ઘડાનું કામ પડ્યું હોય તે કુંભારવાડે જઇને કહે છે,” ઘડો બનાવ, મારે તેને કામમાં લેવો છે.” તે રીતે શબ્દોનો પ્રયોગ કરનાર માણસ વૈયાકરણને ઘેર જઈને કહેતો નથી, “શબ્દો બનાવ, હું તેમનો પ્રયોગ કરીશ", (પરનું) તેમ કર્યા વિના જ તે તે અર્થ મનમાંરાખીને શબ્દો પ્રયોજે છે. જો આ (શોની) બાબતમાં લોકવ્યવહાર પ્રમાણભૂત હોય તો (પછી) વ્યાકરણ શાસ્ત્ર શું કરે છે?૩ લોકવ્યવહાર ઉપરથી વિશિષ્ટ અર્થ પ્રમાણે શબ્દનો પ્રયોગ થાય છે તેમાં (વ્યાકરણ) શાસ્ત્ર ધર્મનિયમ કરે છે. लोकतोऽर्थप्रयुक्ते शब्दप्रयोगे शास्त्रेण धर्मनियमः कियते किमिदं धर्मनियम इति धर्माय नियमो धर्मनियमः । धर्मार्थो वा नियमो धर्मनियमः । धर्मप्रयोजनो वा नियमो धर्मनियमः ॥ 1 , यथा लौकिकवैदिकेषु ॥१॥ प्रियद्धिता दाक्षिणात्या लोके वेदे च इति प्रयोक्तव्ये यथा लौकिकवैदिकेषु इति प्रयुञ्जते अथवा युक्त एवात्र तद्धितार्थः । यथा लौकिकेषु वैदिकेषु च कृतान्तषु । लोके तावद् अभक्ष्यो ग्रामकुक्कुटोऽभक्ष्यो ग्रामशूकरः इत्युच्यते । भक्ष्यं च नाम क्षुत्प्रतीघातार्थमुपादीयते । शक्यं चानेन श्वमांसादिभिरपि क्षुत्प्रतिहन्तुम् । तत्र नियमः क्रियते इदं भक्ष्यमिदमभक्ष्यम् इति । तथा खेदात् स्त्रीषु * વ્યક્તિ, જાતિ અને આકૃતિમાં જે નિત્ય હોય તે જ પદાર્થ, જ્યારે જ્યારે શબ્દ ઉચ્ચારવામાં આવે છે ત્યારે ત્યારે અર્થના આકારનો ખ્યાલ આવે છે. આમ પ્રવાહનિત્યતાને કારણે અર્થ નિત્ય છે તેમ કહી શકાય “ અનિત્ય વસ્તુઓની બાબતમાં લોકોનો જેવો વ્યવહાર હોય છે તેવો નિત્ય વસ્તુઓની બાબતમાં નથી હોતો. શબ્દને લગતો વ્યવહાર અનાદિ-- વૃદ્ધ વ્યવહાર- પરંપરાપૂર્વકનો છે તેથી શબ્દ નિત્ય છે. જયારે ઘટ વગેરે અનિત્ય પદાર્થો તો તેમનો જેમણે ઉપયોગ કરવાનો હોય તેઓ બીજેથી ઘટ વગેરે લઇ આવે છે અને તે ઘટ વગેરેને ઉત્પત્તિ તેમ જ નાસ હોય છે તે દેખીતું છે જયારે શબ્દ વગેરે તે રીતે અન્ય સ્થળેથી લઇ આવવામાં આવતા નથી અને તે ઉત્પત્તિ-વિનાશ યુક્ત નથી. ' જે અન્ય સ્રોતથી પ્રાપ્ત ન હોય તેવી બાબતમાં શાસ્ત્ર સાર્થક થાય છે (અમાને ગામપંચના એ ન્યાયે લોક ારા શબ્દજ્ઞાન થતું હોય તો શાસ્ત્ર નિરર્થક થશે તેથી પૂછે છે,‘વ્યાકરણ શાસ્ત્રનું શું કામ છે ?' . * અયંત્રવુત્ત એટલી અર્થવારા પ્રેરાયો અર્થાત્ અર્થજ્ઞાન થાય તે માટે પ્રયોજાયલો. અન્ય વ્યક્તિને વિશિષ્ટ અર્થનું જ્ઞાન થાય તે માટે શબ્દપ્રયોગ કરવામાં આવે છે, કારણ કે પ્રયોગદ્દારા શબ્દનો આવિર્ભાવ થાય છે અને તે દ્વારા અર્થજ્ઞાન થાય છે. પરંતુ લોકવ્યવહારમાં સાધુ અને અસાધુ બધાય શબ્દો આવે. આથી અર્થ પોતાની પ્રતીતિ થાય તે માટે જેમ હું એ સાધુ શબ્દની પ્રેરણા કરે તેમ વી એ અસાધુ શબ્દની પણ પ્રેરણા કરે. એ સ્થિતિમાં શાસ્ત્ર અસાધુ શબ્દોની નિવૃત્તિ કરે છે, તેમ જ આ પ્રકૃતિ છે અને આ પ્રત્યય છે એમ ભેદ દર્શાવીને “ ો વગેરે શબ્દો પ્રયોજ્યાથી ધર્મ થાય છે, વી વગેરે પ્રયોજ્વાથી નહીં’ એમ નિયમ કરે છે,કારણ કે ધર્મ એ નિયમનું ફળ છે. ધનિયમઃ ધર્માય નિયમઃ એ માત્ર સ્પષ્ટીકરણ છે. તે વારા તાદર્થ્ય સૂચવાય છે. અહીં યજ્ઞની જેમ થી તત્પુરુષ સમાસ લઇને વિગ્રહ કરવાનો છે, કારણ કે ભાષ્યમાં કહ્યું છે હું શામાયઃ ધીમમાસા । (૨-૧-૩૬). વળી ચતુર્થી સમાસનું જ્યાં પૂપાપ યાને પૂરવાર ની જેમ) પ્રકૃતિ-વિકારભાવ હોય ત્યાં જ વિધાન કરવામાં આવ્યું છે. (જુઓ પા. ૬-૨-૪૩--૪૪ ઉપર કાશિકા) Jain Education International For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy