SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ नित्यप्रहसितो नित्यजल्पित इति। यावताभीक्ष्ण्येऽपि वर्तते तत्राप्यनेनैवार्थः स्यात्- व्याख्यानतो विशेषप्रतिपत्तिर्न हि सन्देहादलक्षणम्। इति। અથવા તો જેમ ફેવત્ત ને બદલે સ્ત, સત્યભામા ને બદલે મામા (કહેવામાં આવે છે, તેમ અહીં પૂર્વપદનો લોપ જાણવો તેથી સિદ્ધ એટલે અત્યંત સિદ્ધ અથવા તો “અહીં નિત્યના પર્યાયવાચીનું ગ્રહણ કરવાનું છે” એમ અમે સ્પષ્ટ કરવાના છીએ. કારણકે વ્યાખ્યાન દ્વારા જ વિશિષ્ટ અર્થનો બોધ થાય છે. (નિશ્ચિત અર્થ વિશે) સંશય થાય તેથી (વ્યાકરણ) શાસ્ત્ર નિરર્થક બનતું નથી. આમ પ્રયત્નપૂર્વક વ્યાખ્યાન કર્યાનો શો અર્થ છે? (વાર્તિકકારે) સ્પષ્ટરીતે નિત્ય શબ્દ જ કેમ ન મૂક્યો, કે જે મૂકવાથી સંદેહ રહે જ નહીં. મંગળ (કલ્યાણ) માટે. મંગળની કામનાવાળા % આચાર્ય વ્યાકરણશાસ્ત્રના મહાન ગ્રંથના પ્રારંભમાં જ સિદ્ધ શબ્દનો ઉપયોગ કરે છે, કારણકે જે શાસ્ત્રનો પ્રારંભ મંગળથી જ થાય છે તે પ્રસિદ્ધ થાય છે, પુરુષને વીર બનાવે છે, દીર્ધાયુષી બનાવે છે અને તેથી અધ્યયન કરનારાઓની સર્વ કામના પૂર્ણ થાય છે. પણ હકિકતમાં તો આ નિત્ય શબ્દ પણ કૂટસ્થ (વિકારરહિત) એવા અચલ પદાર્થોના અર્થમાં હંમેશા (પ્રયોજાતો) નથી. તો પછી બીજા કયા અર્થમાં છે? “ફરી ફરીને એ અર્થમાં પણ (નિત્ય શબ્દ) છે. જેમ કે નિત્યકતિઃ (વારંવાર હસતો) , નિત્યપ્રનલ્પિત (વારંવાર બકવાદ કરતો) વગેરે. આમ નિત્ય શબ્દ આભીર્યના અર્થમાં પણ પ્રયોજાય છે તેથી તેનો અર્થ પણ “વ્યાખ્યાન વારા વિશિષ્ટાર્થનો બોધ થાય છે. સંદેહ થાય તેથી શાસ્ત્ર નિરર્થક બનતું નથી” એ ન્યાયને આધારે જ થશે. पश्यति त्वाचार्यो मङ्गलार्थश्चैव सिद्धशब्द आदित प्रयुको भविष्यति शक्ष्यामि चैनं नित्यपर्यायवाचिन वर्णयितुमिति। अतः सिद्धशब्द एवोपात्तो न नित्यशब्दः। अथ के पुनः पदार्थ मत्वैष विग्रहः क्रियते- सिद्धे शब्देऽर्थे सम्बन्धे चेति। आकृतिमित्याह । कुत एतत्। आकृतिर्हि नित्या द्रव्यमनित्यम्। अथ द्रव्ये पदार्थे कथं विग्रहः कर्तव्यः। सिद्धे शब्देऽर्थसम्बन्धे चेति। नित्यो ह्यर्थवतामर्थैरभिसम्बन्धः। अथवा द्रव्य एव पदार्थे एष विग्रहो न्याय्यः- सिद्धे शब्दे अर्थे सम्बन्धे चेति। द्रव्यं हि नित्यमाकृतिरनित्या। कथं ज्ञायते। एवं हि दृश्यते लोके मृत् कयाचिदाकृत्या युक्ता पिण्डो भवति। पिण्डाकृतिमुपमृद्य घटिकाः क्रियन्ते। घटिकाकृतिमुमृद्य कुण्डिकाः क्रियन्ते। तथा सुवर्ण कयाचिदाकृत्या युक्त पिण्डो भवति। पिण्डाकृतिमुपमृद्य रुचकाः क्रियन्ते। रुचकाकृतिमुमृद्य कटकाः क्रियन्ते। कटकाकृतिमुपमृद्य स्वस्तिकाः क्रियन्ते। पुनरावृत्तः सुवर्णपिण्डः पुनरपरयाकृत्या युक्तः खदिराङ्गारसवर्णे कुण्डले भवतः। आकृतिरन्या चान्या च भवति द्रव्य पुनस्तदेव । आकृत्युपमर्देन द्रव्यमेवावशिष्यते ॥ आकृतावपि Sા નામથળે નાહિમ્ આખું નામ લેવાને બદલે તેના એક ભાગનું ઉચ્ચારણ કરવું એ ન્યાયે કોઇ વાર માત્ર શરૂઆતનો ભાગ (જેમ કે ભીમસેનને બદલે ભીમ), કોઇ વાર માત્ર પાછળનો ભાગ (જેમ કે દેવદત્તને ન કહેતાં દત્ત અથવા સત્યભામા ન કહેતાં ભામા) કહેવામાં આવે છે.તેમ અહીં અત્યન્તસિદ્ધને બદલે સિદ્ધ શબ્દ મૂક્યો છે. ચાલ્યાન એટલે શાસ્ત્રકારોએ કરેલ સ્પષ્ટીકરણ વ્યડિના સંગ્રહમાં શબ્દાર્થસંબંધના નિત્યત્વનો નિર્ણય વૃદ્ધવ્યવહાર ઉપરથી કરવામાં આવ્યો છે તેથી જ વ્યાખ્યાનને આધારે સિદ્ધ શબ્દને નિત્યનો પર્યાય જ ગણવો જોઇએ. આમ સિદ્ધ એટલે સર્વકાલ સિદ્ધ એમ સમજાશે. મહતા ન અર્થાત્ ગળું ફાડીને, માટે અવાજે, સ્પ૦ ટ રીતે. એ દ્વારા સૂચવાય છે કે કોઇ દોષરહિત વાક્યો બોલે તો મોટેથી બોલે, પણ દોષયુક્ત વાક્ય ધીમેથી, દબાયેલા અવાજે બોલે છે. માર્જિન =નિદાને પાત્ર ન હોય તેવું વાંછિત કાર્ય તે મંગળ. એવા મંગળની કામનાવાળા,અર્થાત્ અધ્યયન કરનાર અને કરાવનારનું સાર્વત્રિક કલ્યાણ એટલે કે તેમનું અધ્યયન-અધ્યાપનનું કાર્ય અવિચ્છિન્ન રીતે ચાલે અને નિર્વિધ્ધ પાર પડે તેમ જ શ્રોતાઓ અન્ય કોઇથી પરાજય ન પામે તેમ ઇચ્છતા આચાર્ય કાત્યાયન (વરરુચિ). મહતો રાદાથે એ શબ્દોદારા આ વ્યાકરણ શાસ્ત્ર કેવું દુસ્તર છે તે સૂચવાય છે. 9 ક્રિયાપદના પ્રયોગ વિના પણ નિત્ય શબ્દ આભીષ્ણના (“ફરી ફરીને એ) અર્થમાં પ્રયોજાય છે.આશ્ચર્યનિત્યો એ સૂત્રમાં નિત્ય શબ્દ વારંવાર ન થનાર' એ અર્થમાં છે. નિત્યવસોઃ એ સૂત્રમાં નિત્ય શબ્દ વારંવારના અર્થમાં છે (જુઓ : મામીમદ નિત્યતા (કા.પૃ. ૬૯૪) १६ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy