SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ धीरा मनसा वाचमक्रत। अत्रा सखायः सख्यानि जानते भद्रैषां लक्ष्मीनिहिताधि वाचि ॥ सक्तः सचतेदुर्धावो भवति कसते, विपरीताद्विकसितो भवति। तितउ परिपवनं भवति ततवद्वा तुन्नवद्वा। धीरा ध्यानवन्तो मनसा प्रज्ञानेन वाचमकत वाचमकृषत। अत्रा सखायः सख्यानि जानते। अत्र सखायः सन्तः सख्यानि जानते सायुज्यानि जानते। क्व। य एष दुर्गो मार्गः एकगम्यो वाग्विषयः। के पुनस्ते। वैयाकरणाः। कुत एतत् । भट्टैषां लक्ष्मीनिहिताऽधि वाचि। एषां वाचि भद्रा लक्ष्मीनिहिता भवति। लक्ष्मीर्लक्षणाद्भासनात्परिवृढा भवति। सक्तुमिव ॥ सारस्वतीम् - याज्ञिकाः पठन्ति- आहिताग्निरपशब्द प्रयुज्य प्रायश्चित्तीयां सारस्वतीमिष्टि निर्वपेत् इति। प्रायश्चित्तीया मा भूमेत्यध्येय व्याकरणम्। सारस्वतीम् ॥ એક વળી વાણીને જવા છતાં નથી જોતો, ત્યારે બીજો તેને સાંભળવા છતાં નથી સાંભળતો”. એ અડધી ચા દ્વારા (વ્યાકરણ) ન જાણનાર વિશે કહ્યું. જયારે બીજાને માટે શરીર ખુલ્લું કરે છે અર્થાત્ પોતાનું સ્વરૂપ ઉઘાડું કરે છે. “સકામાં અને સ્વચ્છ વસ્ત્રોવાળી સ્ત્રી પતિ માટે કરે છે તેમ ” જેમ સકામાં અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરતી (અર્થાત્ ઋતુસ્નાતા) પત્ની પતિની સમક્ષ પોતાની જાતને ખુલ્લી કરે છે તે જ રીતે પાણીના પ્રયોગને યથાવત્ જાણનાર વ્યકિત સમક્ષ વાણી પોતાનું સ્વરૂપ ખુલ્લું કરે છે. વાણી આપણી સમક્ષ પોતાનું સ્વરૂપ ખુલ્લું કરે તે માટે પણ વ્યાકરણનું અધ્યયન કરવું જોઇએ. લત ત્વઃ (ની ચર્ચા પૂરી). સહુનિવ-ચાળણીથી સાતુ સાફ કરવામાં આવે તેમ વિદ્વાનો પોતાના પ્રાકૃષ્ટ જ્ઞાનથી જયાં વાણીને શુદ્ધ કરે છે ત્યાં સમાન વિદ્યાવાળા મિત્રો પરસ્પર એકતા અનુભવે છે કારણકે તેમની વાણીમાં કલ્યાણકારી લક્ષ્મી રહેલી હોય છે. સહુ શબ્દ સન્ (કર સમવાયે-ચોટી રહેવું) એ ધાતુ ઉપરથી નિષ્પન્ન થાય છે અર્થાત્ જેને સાફ કરવું મુશ્કેલ છે તે અથવા ત્ (વિકસવું) એ ધાતુ ઉપરથી બન્યો છે અને વર્ણવિપર્યય થી (ટૂ નો સ૬) થઇને બન્યો છે. અર્થાત્ જે વિકસેલું (ફેલાયેલું) છે. તે. તિતડે એટલે ચાળણી અર્થાત્ જે વિસ્તરેલી છે અથવા છિદોથી યુક્ત છે તે. ધીરાઃ અર્થાત્ ધ્યાનયુક્ત પંડિતો, મનસા એટલે પ્રકૃષ્ટ જ્ઞાન દ્વારા, વીમતિ એટલે વાણીને શુદ્ધ કરી અર્થાત્ તેમાંથી અપશબ્દો ચાળી નાંખીને શબ્દોને છૂટા પાડયા. અહીં મિત્રો પરસ્પર મૈત્રી સમજે છે અર્થાત્ એકતા અનુભવે છે. (અહીં એટલે ) ક્યાં? એક (જણ) થી જ જઈ શકાય તેવો આ જે દુર્ગમ વાણીનો માર્ગ છે ત્યાં. પરંતુ તેઓ કોણ છે? વૈયાકરણો. એ કેવી રીતે? મેષ સ્ત્રીઅર્થાત્ તેમની વાણીમાં કલ્યાણકારી લક્ષ્મી રહેલી છે. લખલખવાને અર્થાત્ ચમકવાને કારણે સમર્થ બને છે તે લક્ષ્મી). સહુનિવ (ની ચર્ચા પૂરી). સારવતીમ્ -- યાજ્ઞિકો કહે છે, “જેણે અન્યાધાન કર્યું છે તેવા અગ્નિહોત્રીએ દોષયુક્ત શબ્દનો પ્રયોગ કર્યા પછી પ્રાયશ્ચિત્ત માટેની સારસ્વતી નામની ઇષ્ટિ કરવી.” આપણે પ્રાયશ્ચિત્તને પાત્ર ન થઇએ તે માટે વ્યાકરણનું અધ્યયન કરવું જોઇએ. સારસ્વતીમ (ની ચર્ચા પૂરી). दशम्यां पुत्रस्य जातस्य-याज्ञिकाः पठन्ति दशम्युत्तरकालं पुत्रस्य जातस्य नाम विदध्याद् घोषवदाद्यन्तरन्तःस्थमवृद्धं त्रिपुरुषानूकमनरिप्रतिष्ठितम्। तद्धि प्रतिष्ठिततम भवति। द्वक्षरं चतुरक्षरं वा नाम कृतं कुर्यान्न तद्धितमिति। न चान्तरेण व्याकरणं कृतस्तद्धिता वा शक्या विज्ञातुम्। दशम्यां पुत्रस्य ॥ सुदेवो असि - सुदेवो असि वरुण यस्य त सप्त सिन्धवः। अनुक्षरन्ति काकुद सूयं सुषिरामिव ॥ सुदेवो असि वरुण सत्यदेवोऽसि । यस्य ते सप्त सिन्धवः सप्तविभक्तयः अनुक्षरन्ति काकुदम् । काकुद 12 સ% એટલે શેકેલો જવનો લોટ (મૃણા થવા પુનર્ધાના ધાનાણૂમાં તુ સર્વેઃ હેમ) અહીં સખ્ત શબ્દ મુશ્કેલીથી સાફ કરી શકાય (સુર્યાવ) તેવા દિવ્યનો સૂચક છે. વૈયાકરણ પોતાની પ્રજ્ઞાને બળે અપશબ્દોને છૂટા પાડીને વાણીને શુદ્ધ કરે છે. » ભાષ્યમાં પરિવૃતા અર્થાત્ અજ્ઞાનને દૂર કરવામાં શક્તિશાળી બને છે. છે જેમ અગ્નિનું આદાન કરનાર યજમાન પત્નીને અવશ્ય સાથે રાખે છે , (કારણ કે તેના વિના અન્યાધાન થઇ શકતું નથી) તેમ અન્યાધાન કરનારે (અપશબ્દ પ્રયોગથી બચવા માટે વ્યાકરણનું અધ્યયન અવશ્ય કરવું જોઇએ એમ સૂચવાય છે. આમ વ્યાકરણનું અધ્યયન નિત્યકર્મ છે તેનું અહીં સમર્થન થાય છે.(ભર્તુ.), Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy