SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ शब्दात्मानौ नित्यः कार्यश्च । सप्तहस्तासो अस्य सप्तविभक्तयः। त्रिधा बद्धो त्रिषु स्थानेषु उरसि कण्ठे शिरसीति। वृषभो वर्षणात्। रोरवीति शब्दं करोति। कुत एतत्। रौतिः शब्दकर्मा। महो देवो मत्याँ आविवेशेति। महान्देवः शब्दः। मत्याँ मरण- धर्माणो मनुष्याः तानाविवेश। महता देवेन नः साम्यं यथा स्यादित्यध्येयं व्याकरणम्। अपर आह- चत्वारि वाक्परिमिता पदानि तानि विदुर्ब्राह्मणा ये मनीषिणः। गुहा त्रीणि निहिता नेङ्गयन्ति तुरीयं वाचो मनुष्या वदन्ति ॥ चत्वारि वाक्परिमिता पदानि। चत्वारि पदजातानि नामाख्यातोपसर्गनिपाताश्च । तानि विदुर्ब्राह्मणा ये मनीषिणः। गुहा त्रीणि निहिता नेङ्गयन्ति गुहायां त्रीणि निहितानि नेङ्गयन्ति न चेष्टन्ते न निमिषन्तीत्यर्थः। तुरीयं वाचो मनुष्या वदन्ति । तुरीयं ह वा एतद्वाचो यन्मनुष्येषु वर्तते चतुर्थ-मित्यर्थः । चत्वारि ॥ उत त्वः - उत त्वः पश्यन्न ददर्श वाचमुत त्वः शृण्वन्न शृणोत्येनाम्। उतो त्वस्मै तन्वं १ वि सो जायेव पत्य उशती સુવાસોઃ II થો વા મા- આ વાણીને જે પ્રત્યેક પદ પ્રમાણે, પ્રત્યેક સ્વર પ્રમાણે. અને પ્રત્યેક અક્ષર પ્રમાણે સ્પષ્ટ ઉચ્ચારી શકે છે તે યજ્ઞનો અધિકારી (અર્થાત્ ઉત્તમ ઋત્વિજ કે યજમાન) 50 થઇ શકે છે. આપણે પણ યજ્ઞના અધિકારી થઇ શકીએ તે માટે વ્યાકરણનું અધ્યયન કરવું જોઇએ. જો વા સ્મામ્ (ની ચર્ચા પૂરી) ત્વરિ–ચાર શીંગડાં, ત્રણ પગ, બે માથાં, અને સાત હાથ વાળો તેમ જ ત્રણ ગ્યાએથી બાંધેલો વૃષભ મોટેથી અવાજ કરે છે , મહાન દેવ મનુષ્યમાં પ્રવેશ્યો. ચાર શીંગડાં તે નામ, ક્રિયાપદ, ઉપસર્ગ, અને નિપાત એ ચાર પ્રકારના પદોનો સમુહ, ત્રણ પગ તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળ, બે માથાં તે નિત્ય અને અનિત્ય શબ્દસ્વરૂપો, એના સાત હાથ તે સાત વિભક્તિ, ત્રણ પ્રકારે બાંધેલો અર્થાત્ છાતી, કંઠ, માથું એ ત્રણ (ઉચ્ચારણ) સ્થાનોમાં બાંધેલો, વૃષ્ટિ (વર્ષણ અર્થાત્ ઇચ્છાઓને પૂર્ણ) કરતો હોવાથી વૃષભ, ગર્જે છે અર્થાત્ શબ્દ કરે છે. એ કેવી રીતે? જ ધાતુનો અર્થ ‘અવાજ કરવો” એમ છે. ‘મહાન દેવ મત્યમાં પ્રવેશ્યો” અર્થાત્ મહાન દેવ એટલે શબ્દ, મત્ય અર્થાત્ (મરણ જેનો ધર્મ છે તે) મનુષ્યો. તેમનામાં પ્રવેશ્યો. મહાન દેવ સાથે આપણું તાદાભ્ય થાય તે માટે વ્યાકરણનું અધ્યયન કરવું જોઇએ. બીજા (આ પ્રમાણે) કહે છે. વાણી ચાર પ્રકારનાં) પદોમાં સમાએલી છે. જેમણે પોતાના મન ઉપર સંયમ કેળવ્યો છે, તેઓ તે (સ્વરૂ૫) ને જાણે છે. (તેમાનાં) ત્રણ ગુફામાં રહેલાં હોઇ સ્કુરતાં નથી જયારે મનુષ્યો જે બોલે છે તે વાણીનો ચોથો પ્રકાર છે. વાણી નામ, ક્રિયાપદ, ઉપસર્ગ અને નિપાત એ ચાર પદોમાં સમાએલી છે. ‘મનીષી બાહ્મણો તેનું જ્ઞાન ધરાવે છે'. (અહીં) મનીષી અર્થાત્ જેમનો મન ઉપર કાબુ હોય તે. ‘ગુફામાં રહેલા ત્રણ પ્રકાર) ક્રુરતા નથી” અર્થાત્ ફરકતા નથી એટલે કે ચમકતા દેખાતા નથી. વાણીનો જે ચોથો પ્રકાર છે તે મનુષ્યોમાં રહેલો છે. ત્યારે તેની ચર્ચા પૂરી) . હત ત્વઃ - એક વળી વાણીને જોવા છતાં નથી જોતો, ત્યારે બીજો વાણીને સાંભળે છે છતાં તેને નથી સાંભળતો. જયારે ત્રીજા આગળ વાણી સુવાસિની અને સકામાં સ્ત્રી પતિ માટે કરે છે તેમ પોતાના દેહને ખુલ્લો કરે છે. अपि खल्वेकः पश्यन्नपि न पश्यति वाचम्। अपि खल्वेकः शृण्वन्नपि न शृणोत्येनामिति । अविद्वांसमाहार्धम्। उतो त्वस्मै तन्वं विसले तर्नु विवृणुते। जायेव पत्य उशती सुवासाः। तद्यथा जाया पत्ये कामयमाना सुवासाः स्वमात्मानं विवृणुते एवं वाग्वाग्विदे स्वात्मानं विवृणुते । वाङ् नो विवृणुयादात्मानमित्यध्येय व्याकरणम्॥ उत त्वः॥ सक्तुमिव - सक्तुमिव तितउना पुनन्तो यत्र 30 જે ઋત્વિજને યોગ્ય છે તે, અર્થાત્ યજમાન અને જે ઋત્વિજના કર્મને યોગ્ય છે તે, અર્થાત્ યાજક. એ બન્ને આર્વિજન કહેવાય છે. વિજ્ઞર્લિંખ્યા દાવિત્રા એ સૂત્ર પ્રમાણે ત્રાત્વિનમતિ એ અર્થમાં વિમ્ (ન) લાગીને યજમાનના અર્થમાં, અને યજ્ઞર્લિંખ્યા તત્વઈતીતિ રોપHથાનમ્ એ વાર્તિક પ્રમાણે યાજકના અર્થમાં વન્ લાગીને, માર્વિનીન શબ્દ બન્યો છે] જે વિદ્વાન હોય તે જ યજ્ઞ કરાવી શકે અવિદ્વાનને તેનો અધિકાર નથી. આમ બાહ્મણને વ્યાકરણ સિવાય વજન કે યાજન કર્મ સંભવી ન શકે. 1 પરા, પશ્યન્તી,મધ્યમા અને વૈખરી એ વાણીના ચાર પ્રકાર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy