SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमत्तगीत एव तत्रभवतः। यस्त्वप्रमत्तगीतस्तत्प्रमाणम्॥ यस्तु प्रयुङ्क्ते॥ अविद्वांसः-अविद्वांसः प्रत्यभिवादे नाम्नो ये न प्लुति विदुः। काम तेषु तु विप्रोष्य स्त्रीष्विवायमहं वदेत् ॥ अभिवादे स्त्रीवन्मा भूमेत्यध्येयं व्याकरणम्। अविद्वांसः॥ विभक्तिं कुर्वन्ति - याज्ञिकाः पठन्ति- प्रयाजाः सविभक्तिकाः कार्याः इति। न चान्तरेण व्याकरणं प्रयाजाः सविभक्तिकाः शक्याः कर्तुम्। विभक्ति સુવન્તિ , તામવણ દારૂના ઘડે ઘડા પીવા છતાં તે સ્વર્ગે ન લઇ જાય તો (સૌત્રામણિ)” યજ્ઞમાં કરેલું (સ્વલ્પ) મદ્યપાન કેવી રીતે લઇ જાય? આપ નામદારનો આ શ્લોક) તો કોઇ પ્રમત્તનો ઉચ્ચારેલો છે અને જે સ્વસ્થ ચિત્તવાળાએ ઉચ્ચારેલો હોય તે જ પ્રમાણભૂત (ગણાય). વસ્તુ ખર્યું (ની ચર્ચા પૂરી). વધ્રાંસઃ - આશીર્વાદ ઉચ્ચારતી વખતે (નામમાં) ડુત ઉચ્ચારણ કરવાનું જે નથી જાણતા તે અજ્ઞાનીઓને પ્રવાસેથી પાછા ફરેલા શિષ્ય જેમ સ્ત્રીઓને પ્રણામ કરવામાં આવે છે તેમ “આ હું આવ્યો) છું” એટલું જ કહીને (અર્થાત્ પોતાનું નામ ઉચ્ચાર્યા વિના) પ્રણામ કરવા જોઇએ. આમ પ્રણામ કરતી વખતે આપણને સ્ત્રી જેવા ન ગણે તે માટે પણ વ્યાકરણનું અધ્યયન કરવું જોઇએ. વાસઃ (ની ચર્ચા પૂરી). વિમ૪િ સુર્વન્તિ--યાજ્ઞિકો કહે છે “પ્રયાજોને લગતા મિત્રો યોગ્ય વિભક્તિ સાથે ઉચ્ચારવા જોઇએ.” પરંતુ વ્યાકરણના જ્ઞાન વિના પ્રયાજ મત્રોને યોગ્ય વિભક્તિઓ સહિત ઉચ્ચારી શકાય નહી. વિમસ્ટિં સુવંન્તિ (ની ચર્ચા પૂરી). यो वा इमाम्-- यो वा इमां पदशः स्वरशोऽक्षरशश्च वाचं विदधाति स आविजीनः। आविजीनाः स्यामेत्यध्येयं व्याकरणम् । यो इमाम् ॥ चत्वारि शृङ्गा त्रयो अस्य पादा द्वे शीर्षे सप्त हस्तासो अस्य। त्रिधा बुद्धो वृषभो रौरवीति महो देवो माँ आ विवेश ॥ चत्वारि शृङ्गाणि चत्वारि पदजातानि नामाख्यातोपसर्गनिपाताश्च । त्रयोऽस्य पादाः त्रयः काला भूतभविष्यद्वर्तमानाः। द्वे शीर्षे द्वौ ” કારણ કે સૌત્રામથી સુરાપાન એમ કહેલું છે. 28 પ્રવાસેથી પાછા આવેલ શિખાદિ જયારે વડીલને અભિવાદન કરે ત્યારે મિવ મારનોવત્તામંડKા એ રીતે પોતાના નામ અને ગોત્રનો નિર્દેશ કરીને વડીલના પગ પકડીને પ્રણામ કરે છે અને વડીલ પ્રત્યભિવાદન કરતાં- આશીર્વાદઉચ્ચારતાં માધુર્માન્ ધ હેવત્ત રૂ એમ ડુત ઉચ્ચારણ કરે છે. પણ વ્યાકરણનું જ્ઞાન ન હોય તો ડુત ઉચ્ચાર ન આવડે તેથી એ પ્રકારના વ્યાકરણ ન જાણનાર વડીલને પ્રણામ કરતાં પ્રવાસેથી પાછા આવેલ વ્યક્તિએ મયમાં નમામિા એટલું જ કહેવું. પાદગ્રહણ, ગોત્ર, નામ વગેરેનું ગ્રહણ કરવું નહીં. સ્ત્રીઓને પણ એ જ રીતે પ્રણામ કરવામાં આવે છે. આમ વ્યાકરણ ન જાણનારને સ્ત્રી જેવો ગણવામાં આવે છે.(જુઓ મનુ. આ રશ્લો.૧૨૫-૧૨૬) 29 પ્રજાનાઃ ર્તવ્યા | એ વિધિમાં પ્રયાજનું વિધાન કરવામાં આવ્યું છે. વળી આ સમિયો વનતિા તન્ના તે વનતા યજ્ઞતા હિંર્વજ્ઞતા વહીર યતા એ વાક્ય દ્વારા તેનો અનુવાદ કરવામાં આવ્યો છે, પ્રધાન યાગની પૂર્વે આ યાગ કરવામાં આવે છે. ઇષ્ટિઓમાં પાંચ અને પશુ ચાગમાં અગિયાર પ્રયાજ હોય છે. અહીં પ્રયાજ શબ્દ પ્રયોજયાગમાં પ્રયોજાતા મત્રો માટે છે, કારણ કે યોગના સંદર્ભમાં વિમીિઃ એ વિશેષણ બંધબેસતું નથી. પ્રકૃતિમાં પ્રયાજ મન્ટો વિભક્તિસહિત મૂકવામાં આવે છે, પરંતુ અગ્નિનું આધાન કર્યા પછી યજમાનને પેટમાં દુખાવો થાય અથવા તો વર્ષની અંદર જ તેને કોઇ મોટી આપત્તિ આવે તો તે નિમિત્તે જૂનો અગ્નિ દૂર કરીને ફરી અગ્નિનું આધાર આધેયેષ્ટિ દ્વારા કરવાનું કહેવામાં આવ્યું છે. તેમાં પ્રજાનાઃ સમિ#િl: માત્ર વિભક્તિનો પ્રયોગ શક્ય નથી તેથી પ્રકૃતિનું અનુમાન થઇ શકે. એ પ્રકૃતિ, અગ્નિ છે. , કારણ કે નથ હિં તેવતાઃ પ્રથાનનુયાના ? એ પ્રશ્નના ઉત્તરરૂપે મત્રવર્ણનું ઉદાહરણ આપીને નિરુક્તકાર ઉપસંહાર કરે છે : માનેલા તિ તુ સ્થિતિઃ (મત્રવર્ણમાં પણ વૈમને પ્રજાનાનુથી નાના પુરસ્તીત્વે પશ્ચાત્' એમ કહીને અગ્નિ શબ્દ જ પ્રકૃતિ છે તેમ સૂચવ્યું છે) અહીં પ્રથમ, દ્વિતીય, તૃતીયા, ષષ્ઠી અને સપ્તમી એ વિભક્તિઓ પ્રયોજવાની છે તેમ શ્રૌત સંપ્રદાય છે. કાશિકામાં પાંચ પ્રયાજ કહ્યા છે તે ઉપર હરદત્ત નોંધે છે દર્શપૂર્ણમાસ યાગમાં ત્રણ, ચાતુર્માસ્યમાં નવ અને પશુયાગમાં અગિયાર પ્રયાજ હોય છે. પાંચ ક્યાંય નથી હોતા માટે ત્રણ પ્રયાજો એમ પાઠ હોવો જોઇએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy