SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ द्रुतविलम्बितयोश्चानुपदेशात् ॥ ११ ॥ द्रुतविलम्बितयोश्चानुपदेशान्मन्यामह आकृतिग्रहणात्सिद्धमिति । यदयं कस्यांचिद् वृतौ वर्णानुपदिश्य सर्वत्र कृती भवति ॥ अस्ति પ્રયોજ્ઞનમેતત્।વિ તીતિ। वृत्तिपृथक्त्वं तु नोपपद्यते ॥१२ ॥ ક્રુત અને વિલંબિત (વૃત્તિ) માં ઉપદેશ કર્યો નથી છતાં (આકૃતિ ગ્રહણ કરવાથી સિદ્ધ થશે) ||૧૧|| ૩૦૬ ક્રુત અને વિલંબિત (એ બે વૃત્તિઓ) માં ઉચ્ચારણ કર્યુ નથી તેથી અમે માનીએ છીએ કે આકૃતિ (નો અર્થ) લેવાથી સિદ્ધ થશે, કારણ કે આ (સૂત્રકાર) ગમે તે એક વૃત્તિમાં વર્ણોનો ઉપદેશ કરીને કૃતકૃત્ય થાય છે. શું એ પ્રયોજન છે ? તો પછી શું (પ્રયોજન છે) ? પરંતુ વૃત્તિને કારણે ભેદ થાય તે ઘટતું નથી ||૧ ૨|| 30 પ્રત્યુત્તર રૂપે અનેાન્તો હ્યુન્ધત્વઃ। એમ કહે છે, એટલે કે ભેદક ધર્મ અભેદક ધર્મની સાથે જ રહે છે તેથી ત-કાર વ્યક્તિ ભિન્ન હોવા છતાં બન્ને એક તરીકે ઓળખાઇ શકે છે. આ વાક્ય કાત્યાયનની વા. નથી.. 305 અહીં વૃત્તિ એટલે વેદની ઋચા વગેરે ઉચ્ચારવાની ગતિ. વ્યાકરણ શાસ્ત્ર વેદાંગ છે તેથી તેમાં પણ વૃત્તિભેદને અવકાશ છે.ઋચા વગેરેના ઉચ્ચારણની ઝડપી, મધ્યમ કે વિલંબિત ગતિ પ્રમાણે વૃત્તિ ક્રુત, મધ્યમ કે વિલંબિત થાય. હવે જો ધાત્વાલે ૬ઃ સઃ જો નઃ। જેવાં વિધિ સૂત્રોમાં સૂત્રકારે વ–કાર, ળ-કાર વગેરે હજૂ વર્ણોનું મધ્યમવૃત્તિમાં ઉચ્ચારણ કર્યુ હોય અને વુ (વૈશ્વર્યોઃ) ના રૂપ સુનોતિ, ાવ (અન્યત્તે શહે) ના રૂપ નતિ જેવામાં ઘુ અને વ નું દુત અથવા વિલંબિત વૃત્તિમાં ઉચ્ચારણ હોય તો એ સૂત્રો પ્રમાણે ર્ અને ગ્ ના સ્ અને તૂ ન થતાં ઘુળોતિ, ળતિ જેવાં અનિષ્ટ રૂપો થવાનો પ્રસંગ આવશે.પરંતુ ભગવાન પાણિનિએ માત્ર મધ્યમવૃત્તિમાં જ ઉચ્ચારણ કર્યુ છે, ક્રુત કે વિલંબિત વૃત્તિમાં નથી કર્યુ તેથી સમજાય છે કે સૂત્રકારને હવ્ ગ્રહણમાં પણ જાતિનિર્દેશ(આકૃતિ) ઇષ્ટ છે અને તેથી મધ્યમવૃત્તિમાં ઉચ્ચારેલ વર્ણો અન્ય બે, ક્રુત અને વિલંબિત, વૃત્તિઓ માં ઉચ્ચારેલ વર્ણોનું ગ્રહણ કરી શકશે.પરિણામે સુનોતિ, નવૃતિ સિદ્ધ થશે. આ વા.માં જે વૃત્તિઓને લગતી ચર્ચા છે તે હૈં વર્ણોને અનુલક્ષીને છે તેથી કૈ. કહે છે,‘ અર્ સવર્ણનું ગ્રહણ કરે છે’ એ જયાં લાગુ નથી પડતું ત્યાં અર્થાત્ સૂત્રમાં જયાં હજ્ વર્ણોનું ગ્રહણ કરવામાં આવ્યું હોય તેને અનુલક્ષીને આ કહેવામાં આવ્યું છે, કારણ કે અણ્ વર્ણોમાં તો વ્યક્તિપક્ષ પ્રમાણે પણ ગ્રહણકશાસ્ત્રને બળે ભિન્ન વૃત્તિવાળા સવર્ણોનું ગ્રહણ થશે. વા.માં ક્રુર્તાવનિતોશ્રાનુપવેશતા એમ કહ્યું છે, એટલે કે સૂત્રકારે ક્રુત અને વિલંબિત વૃત્તિમાં ઉપદેશ નથી કર્યો. અર્થાત્ મધ્યમમાં કર્યો છે, કારણ કે પ્રયોગમાં મધ્યમા વૃત્તિ વપરાય છે (યોાર્યે તુ મધ્યમા ।). અહીં વત્તિયવત્વ તુ નોવવદ્યતે। વા.(૧૨) સિવાયની વા.(૯,૧૦,૧૧ અને ૧૩) કાત્યાયનની વાર્તિકો નથી, કારણ કે તદ્દશ હત્બહળવુ। એ વાક્ય ઉપર ભાષ્યકારે મૂળ શબ્દોના ક્રમ અનુસાર વ્યાખ્યાન નથી કર્યુ. અનેાન્તો ધન્યત્વઃ। એ અહીં માત્ર પુનરુચ્ચારિત છે. તેથી જ ભાષ્યકારે ક્રૃત્યુાર્યમ્। એમ કહ્યું છે. ધ્રુવિવિતોશ્રાનુપહેાાત્। એ વા.ના ભાષ્યમાં મન્વામહે એમ પહેલા પુરુષનો પ્રયોગ કર્યો છે અને તસ્માત્તત્ર સપરનિર્દેશાસ્મિયમ્। એ વા.માં સિદ્ધમ્ શબ્દ મૂક્યો છે તથા ભાષ્યકારની શૈલી પ્રમાણે તેના ઉપર ભાષ્ય નથી તેથી તે પણ કાત્યાયન વાર્તિક નથી .એ ત્રણે ભાષ્યવાર્તિકો છે. (ચૌખં,પૃ.૫૫૮, પા.ટી૪ ) કિલ્હોર્ન અને અત્યંકર અનેાન્તો ન્વત્વઃ। સિવાયનાં બધાં જ વાક્યોને કાત્યાયન વાર્તિક માને છે [ કિ.(પૃ.૧૮૦), વા.શા. મ.(પૃ.૪૪૧),યુ.મી.(પૃ.૭૯૯)અને ચારુ.(પૃ.૭૦૨--૭૦૩ ),નિ.સા. (પૃ.૫૧૨--૫૧૩)] 30 વૃત્તિને કારણે વર્ણોમાં ભેદ થતો નિવારવા માટે આકૃતિપક્ષ સ્વીકાર્યો છે, એટલે કે તે પક્ષ સ્વીકારવાનું એ પ્રયોજન છે એમ પૂર્વે કહ્યું પરંતુ અહીં કહે છે કે એમ હોય તો ઉચ્ચારણ કાળ (માત્રા) ને કારણે જે વૃત્તિભેદ છે તે પણ નહીં સંભવી શકે તેથી સૂત્રમાં હસ્વનું ગ્રહણ કરીને કાર્યનું વિધાન કર્યુ હોય ત્યાં તે કાર્ય દીર્ઘને પણ થવાનો પ્રસંગ આવશે.જેમ કે ગતો મિસ વેસ્। પ્રમાણે હસ્વ X-કારાન્ત પછી આવતા મિત્ નો છેલ્ થાય છે પણ જાતિપક્ષ સ્વીકારવામાં આવે તો જેમ અ-કારાન્ત તેવ પછી આવતા મિસ્ નો વેક્ થઇને વૅવૈઃ Jain Education International ६०३ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy