________________
वृत्तेस्तु पृथक्त्वं नोपपद्यते ॥
तस्मात्तत्र तपरनिर्देशात्सिद्धम् ॥ १३ ॥
तस्मात्तत्र तपरनिर्देशः कर्तव्यः न कर्तव्यः कियत एतन्यास एव अतो भिस ऐस् इति ॥
તપસ્તાય o o ૭૦ ||
अयुक्तोऽयं निर्देशः तदित्यनेन कालः प्रतिनिर्दिश्यते तदित्ययं च वर्णः । तत्रायुक्तं वर्णस्य कालेन सह सामानाधिकरण्यम् ॥ कथं तर्हि निर्देशः વા
વૃત્તિને કારણે (વર્ણોમાં ) ભેઠ થાય તે તો ઓગ્ય નથી.
તેથી પાછળ ત–કાર મૂકીને ત્યાં (અર્થાત્ સૂત્રમાં) નિર્દેશ કરવાથી સિદ્ધ થશે ||૧૩ ||
307
તેથી ત્યાં (સોમાં) પાછળ 7 કાર મૂકીને (વર્ણીનો) નિર્દેશ કરવો પડશે. નહીં કરવો પડે, (કારણ કે) અતો ભિક્ષ તેમ (વગેરે સૂત્ર) માં જ એ કરવામાં આવે છે.
જેની પાછળ કે આગળ ત-કાર હોય તે વર્ણ પોતાના સમાન ઉચ્ચારણકાળવાળા વર્ણનું તેમ જ પોતાના રૂપનું ગ્રહણ કરે છે ||૧/૧૯
lles
308
આ (તાસ્ય એમ જે) નિર્દેશ (છે તે) યોગ્ય નથી.∞ તત્ (શબ્દ) દ્વારા કાળને ઉલ્લેખવામાં આવે છે અને તત્ (તે) એટલે આ વર્ણ પણ છે, તેથી વર્ણનું કાળ સાથે સામાનાધિકરણ્ય (એટલે કે વર્ણ એ જ કાળ થાય તે) યોગ્ય નથી. તો પછી કેવી રીતે નિર્દેશ કરવો જોઇએ ?
થાય છે તેમ ગાકારાન્ત અા પછી પણ મમ્ નો તેમ થઇને ચઢ્યા જેવું અસાધુ રૂપ થવાનો પ્રસંગ આવશે.અહીં 'વૃત્તિપમ્ (વૃત્ત્વા પૃથ્વત્વમ) એ તૃતીયા સમાસ છે. ભાગમાં વૃત્તઃ પૃષનત્વમ્ એમ છે તે ક્ષેત્રનો અર્થ દાર્શાિવવા પડી છે અથવા હેતુ સૂચક પંચમી છે.(ના.)
307 સ્તબ્ધઃ એમ કહ્યું છે.તેથી વ્યક્તિપક્ષ સ્વીકારો કે જાતિપક્ષ પણ રાપર નિર્દેશ કરવો પડશે તેમ સમજાય છે.વ્યક્તિપક્ષમાં ગળ સવર્થાત્ ગૃહાતિ । (અર્થાત્ પ્રકૃત સૂત્રનું પ્રત્યાખ્યાન ન) હોવાથી તપર નિર્દેશ આવશ્યક છે, કારણ કે તેમ ન કરવામાં આવે તો વિધિસૂત્રમાં હવગ્રહણ કરીને કાર્યનું વિધાન કર્યું હોય તે શ્રર્ય દીર્ધન પણ થવા જશે. જેમ કે તો બિલ તેણ। માં તપર નિર્દેશ ન કરતાં માત મિસ વેક્। એમ કહ્યું હોય તો હસ્વ અ-કાર અન્ હોવાથી દીર્ઘનું ગ્રહણ કરશે તેથી રવામિ જેવામાં પણ હેલ્ થવાનો પ્રસંગ આવશે. તે નિવારવા માટે રાપર નિર્દેશ કરવો જરૂરી છે. સૂત્રનું પ્રત્યાખ્યાન કરીને જ્ઞાતિ ઋણ સ્વીકારવામાં આવે તો પણ અતિપ્રસંગ થતો અટકાવવા માટે, એટલે કે સૂત્ર જયાં લાગુ પડવું ન જોઇએ ત્યાં લાગુ પડતું અટકાવવા માટે, ઉપર નિર્દેશ કરવો જરૂરી છે. ઉપરના દૃષ્ટાન્તમાં સત્ એ પંચમી દ્વારા જાતિનો નિર્દેશ થાય છે એમ સમજવાથી સૂત્રમાંના અ-કાર દ્વારા દીર્ઘનું ગ્રહણ થવાથી જ્ઞા મિત્ એ સ્થિતિમાં વેત્ થઇને વટ્વઃ એ અનિષ્ટ રૂપ થવાનો પ્રસંગ આવશે.
808 અહીં સંહિતા પાઠ નથી તેથી ત્તવસ્તત્વા એમ બે ત-કાચુકા પાઠ હોવો જોઇએ તેમ નિ.સા.(પૃ.૫૧૪,પાટી.૯), ચોખ(પૃ.૫૬૦.પા ટી ૩) ના સંપાદક નું કહેવું છે. ત્યાં એક જ્ઞ-કારયુક્ત તેમ જ બેત-ારયુક્ત પાઠ વિશે વિસ્તૃત ચર્ચા છે.
309
તપ તારુણ્ય માં તપર શબ્દનો વાચ્યાર્થ વર્ણ છે એટલે કે “તેં જેની પછી છે તે વર્ણ’ એમ છે, કારણ કે સવર્ણત્વ વર્ણોનું હોય છે. આ તે શબ્દ પૂર્વે કહ્યું હોય તેનો ઉલ્લેખ કરે છે તેથી સઃ ના પલ્પ એ વિગ્રહ વાક્યના સમાસ તત્વ માંનો આ શબ સૂત્રમાં પૂર્વે ઉલ્લેખેલ તપર ને, એટલે કે વર્ણન સૂર્ય છે. અહીં વર્ણવાચકતુ શબ્દ અને કાલવાચક જ શબ્દને સમાન અધિકરણમાં લીધા
Jain Education International
६०४
For Personal & Private Use Only
www.jainellbrary.org