SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ सवर्णेऽण्ग्रहणमपरिभाष्यमाकृतिग्रहणात् ॥७॥ सवर्णेऽण्ग्रहणमपरिभाष्यम्। कुतः। आकृतिग्रहणात्। अवर्णाकृतिरुपदिष्टा सा सर्वमवर्णकुल ग्रहीष्यति। तथैवर्णाकृतिः। तथोवर्णाकृतिः। ननु चान्याकृतिरकारस्याकारस्य च । अनन्यत्वाच्च ॥८॥ अनन्याकृतिरकारस्याकारस्य च। (સર્વત્ર) જાતિ (આકૃતિ) નું ગહણ કર્યું છે તેથી સવર્ણ પરિભાષા (સૂત્ર)માં સન્ નું ગ્રહણ ન કરવું જોઇએપછી (સવર્ણનું ગ્રહણ થઇ શકે તે માટે મજુત્સિવસ્થ રાખત્યથા એ) સવર્ણ પરિભાષા (સૂત્ર) માં એમ કહેવાની જરૂર નથી. સાથી (નથી)? કારણ કે (સર્વત્ર) આકૃતિ =જાતિ) નું ગ્રહણ (કર્યું છે). મેં વર્ણની જાતિનો ઉપદેશ કર્યો છે તે મ વર્ણના સમગ્ર સમૂહનું ગ્રહણ કરશે, તે પ્રમાણે સ્વર્ગની જાતિ અને ૩ વર્ણની જાતિ સમગ્ર ( અને ૩વર્ણના સમૂહનું ગ્રહણ કરશે). પણ (અમે કહીએ છીએ કે) - કારની જાતિ અન્ય છે અને મા-કારની જાતિ પણ અન્ય છે (પછી કેવી રીતે ગ્રહણ કરશે?) તે (બન્ને) ભિન્ન નથી તે કારણે ગ્રહણ થશે).૮ મૂ-કારની જાતિ અને મા-કારની જાતિ જુદી નથી. 298 પ્રત્યેક વર્ણ પોતાની આકૃતિનો નિર્દેશ કરે છે, અર્થાત્ જાતિનો અર્થ બતાવે છે એમ સમજવામાં આવે તો પ્રકૃત સૂત્ર નહીં કરવું પડે એમ વા. (૭) દ્વારા કહેવા માગે છે. મક્કમ્ | વગેરે પ્રત્યાહાર સૂત્રોમાં તેમ જ મા ઔૌ વગેરે સૂત્રોમાં જે ઐ-કાર વગેરે છે તે બધા જ સત્વ વગેરે જાતિનો નિર્દેશ કરે છે અને તેની સાથે નિયત સંકળાયેલ હોવાથી ઉચ્ચારણ વ્યક્તિનું કરવામાં આવે છે, કારણ કે વ્યક્તિ અર્થક્રિયાકારી છે પણ જાતિ અર્થક્રિયાકારી ન હોવાથી તેનું સાક્ષાત્ ઉચ્ચારણ શક્ય નથી) એમ સ્વીકારવામાં આવે તો સવિતું સૂત્ર કરવાની જરૂર નહીં રહે. જેમ નો વ્યક્તિ કુશ હોય કે સ્થળ, કૃષ્ણ હોય કે શુક્લ તો પણ પ્રત્યેક નો વ્યક્તિમાં નોત્વ રહેલું છે તેમ મેં-કાર વ્યક્તિમાં, પછી હસ્વ હોય, દીર્ઘ હોય કે સ્કુત હોય, મત્વ રહેલું છે. આમ અ-કાર વગેરેનું ઉચ્ચારણ થતાં સંદર્ભ અનુસાર સર્વ પ્રકારના -કારનું સ્વર્ય ગ્રહણ થઇ શકે છે તેથી પ્રત સૂત્ર કરવાની જરૂર નહીં રહે, એટલે કે સૂત્રમાં મ નું ગ્રહણ કરવું જરૂરી નથી. 299 સમગ્ર માં વર્ણનું કુળ એમ કહ્યું તેથી મેં-કાર તેના અઢારે પ્રકારનું ગ્રહણ કરાવશે. તે રીતે ટૂ-કાર અને ૩-કાર પણ. ૪-કાર બાર પ્રકારનાનું અને ત્ર-કાર ત્રીસ પ્રકારનાનું ગ્રહણ કરાવશે. (નોધ ૨૮૮). 300 પ્રશ્નકર્તા માને છે કે અ-કાર અને મ-કારના ઉચ્ચારણ પછી શ્રવણમાં ભેદ વર્તાય છે તેથી મેં-કાર અને મા-કારની જાતિ પણ ભિન્ન છે,પરંતુ કુશ હેય કે સ્થળ હોય છતાં પ્રત્યેક નો વ્યક્તિમાં ગોત્વ રહેલું હોય છે તેમ -કાર મા-કારમાં શ્રુતિભેદ હોવા છતાં બેની આકૃતિ એક હોઇ શકે, કારણ કે કૃશત્વ અને સ્કૂલત્વ જેમ ભિન્ન વ્યક્તિ બતાવે છે છતાં ભિન્ન જાતિ સિદ્ધ કરતાં નથી તેમ શ્રવણમાં વર્તાતો ભેદ મેં-કાર અને -કારનો વ્યક્તિ ભેદ જરૂર કરે છે પણ તેમની જાતિ ભિન્ન છે તેમ સિદ્ધ નથી કરતો અને આ હસ્વ - કાર છે, આ દીર્ઘ મૂ-કાર છે વગેરે પ્રતીતિમાં હસ્ય, દીર્ઘ મત્વ સાથે જ રહેલ છે તેમ સમજાય છે. તે રીતે ઉદાત્ત વગેરે ગુણો પણ જાતિભેદ ઉભાવતા નથી. પરંતુ -કાર વગેરે મૂ-કાર છે તેમ સમજાતું નથી, કારણ કે બન્નેની જાતિ ભિન્ન છે. ના. પ્રમાણે પ્રશ્નકર્તા કહેવા માગે છે કે મત્વ છ પ્રકારના હસ્વ ભેદમાં રહેલ છે અને માત્ર છ પ્રકારના દીર્ઘ ભેદમાં રહેલું છે તેથી તેમની જાતિ ભિન્ન છે. એનો ઉત્તર એ જ કે મત્વ અને માત્વ એ બન્નેને વ્યાપી જતી મત્વ જાતિ એક જ છે. તેથી વા. (૮) માં કહે છે “અનન્યત્વત્T’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy