SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ सत्येतत्प्रत्यय आसीदनया भविष्यत्यनया न भविष्यतीति। लुप्त इदानी प्रत्यये यावत एवावधेः स्वादौ पदमिति पदसंज्ञा तावत एवावधेः सुबन्तं पदमिति। अस्ति च प्रत्ययलक्षणेन सर्वनामस्थानपरतेति कृत्वा प्रतिषेधाश्च बलीयांसो भवन्तीति प्रतिषेधः प्राप्नोति ॥ नाप्रतिषधात्। नायं प्रसज्यप्रतिषेधः सर्वनामस्थाने नेति । किं तर्हि । पर्युदासोऽयं यदन्यत्सर्वनामस्थानादिति। सर्वनामस्थाने પ્રત્યયની હયાતીમાં એ હતું કે આ (સંજ્ઞા વિધિ) થી ( સંજ્ઞા) થશે અને આ (પદસંજ્ઞા વિધિ) થી (૫૮ સંજ્ઞા) નહીં થાય. હવે પ્રત્યયનો લોપ થયો હોવાથી જેટલા અવધીભૂત (શબ્દસ્વરૂપ)ની સ્વાદ્રિ પર થતાં (સ્વાતિધ્વસર્વનામસ્થાનો એ પ્રમાણે) પદ્ધ સંજ્ઞા (થશે), તેટલા જ અવધીભૂત (શબ્દ સ્વરૂપ) ની સુવન્ત તે પદ (સુતિયન્ત પમા એ પ્રમાણે હું સંજ્ઞા થાય છે). અને પ્રત્યયલક્ષણને કારણે સર્વનામસ્થાન પર છે તેથી કરીને (સર્વનામથાને એ) પ્રતિષેધ લાગુ પડશે, કારણ કે પ્રતિષધો (બીજા કરતાં વધુ બળવાન હોય છે32 ના (તેમ નહીં થાય), કારણ કે તે પ્રતિષેધ નથી. આ (સર્વનામાને એ “સર્વનામસ્થાન પર થતાં નહીં થાય)” એ અર્થનો પ્રસજયપ્રતિષધ નથી. તો પછી શું છે? ‘સર્વનામસ્થાનથી ભિન્ન હેય તે (પર થતાં)' એ (અર્થનો) પથુદાસ છે, (તેથી) સર્વનામસ્થાન (પ્રત્યય) પર હોય ત્યારે 132 સુ પ્રત્યય હોય ત્યારે તન્ત ની અર્થાત્ તુ જેને અંતે હોય તેની સુવન્ત પમ્ પ્રમાણે પદ સંજ્ઞા થશે.અને તે સુ ની પૂર્વે રહેલા ભાગની સ્વાલ્વિસર્વનામને પ્રમાણે પદ સંજ્ઞા થશે.હવે સુવન્ત પમ્ થી થતી સંજ્ઞા અન્ય ઉપર આધારિત ન લેવાથી અંતરંગ છે, જયારે સ્વાઢિપુથી થતી પદ સંજ્ઞા સ્વાદ્રિ પર આધારિત હોવાથી બહિરંગ છે તેમ છતાં લુપ્ત સુ પ્રત્યયનું પ્રત્યયલક્ષણ થતાં પરમવાના માં બે રીતે થતી પદ સંજ્ઞા પરમવી એ એક જ શબ્દ સ્વરૂપને અર્થાત્ સમાન અવધિવાળા શબ્દસ્વરૂપને થાય છે, તેમાં અવધિભેદ નથી, કારણ કે પરમવાન્ પ્રત્યયલક્ષણથી સર્વનામસ્થાન પર થાય છે તેથી પ્રતિષેધ થશે અને અપવાદ અંતરંગ કરતાં વધુ બળવાન હોય છે તેથી પદ સંજ્ઞાને થતી અટકાવશે. આમ પદ સંજ્ઞા ન થવાથી સુત્વ નહીં થાય. ના.નોંધે છે કે ન મમ્' એ સૂત્રમાં સુવન્તમ્ ની અનુવૃત્તિ થાય છે તેને કારણે પ્રત્યયલક્ષણથી વાવિવુ પ્રમાણે મધ્યમાં રહેલની થતી પદ સંજ્ઞાનો નિષેધ થશે, પરંતુ સુવન્ત પમ્ પ્રમાણે થએલ પદ સંજ્ઞાનો નિષેધ નહીં થઇ શકે. 133 મીમાંસાશાસ્ત્રમાં પ્રતિષેધ બે પ્રકારનો કહ્યો છે પ્રસજયપ્રતિષેધ અને પદાસપ્રતિષેધ. જયારે વિધિ અપ્રધાન હોય, ગૌણ હોય, પરંતુ પ્રતિષધનું પ્રાધાન્ય હોય (બધાને વિધેયંત્ર પ્રતિષ પ્રધાનતા) અને નમ્ નો સંબંધ ક્રિયા સાથે થતો હોય ત્યારે પ્રસજય - પ્રતિષેધ થાય છે.(સંન્યતિયો સૌ શિયથા સદ યત્ર નવૂ I). તેમાં વિધિ પ્રાપ્ત થતો હોય, તેનો પ્રસંગ હોય, ત્યાં જ નિષેધ કરવામાં આવે છે. બીજી રીતે કહેતાં પ્રસજયપ્રતિષેધ અભાવાત્મક હોય છે. સર્વનામસ્થાને ને પ્રસજયપ્રતિષેધ ગણવામાં આવે તો સર્વનામ - ચાને ન સર્વનામસ્થાન વિભક્તિ પર થતાં પદ સંજ્ઞા નહીં થાય એમ નિષેધાત્મક અર્થ નીકળે છે. તેથી ભાગકાર કહે છે કે આ પ્રસજય - પ્રતિષેધ નથી. અહીં નિષેધ પર ભાર મૂકવામાં આવ્યો નથી, પરંતુ પદાસ છે.પર્ચદાસમાં વિધિનું પ્રાધાન્ય હોય છે, પ્રતિષેધ ગૌણ હોય છે (ધાન્ય તુ વિધેયંત્ર પ્રતિ પ્રધાનતા) અને તેમાં ન નો મોટે ભાગે ઉત્તરપદ સાથે સંબંધ હોય છે અર્થાત્ તેનો સમાસ દારા પ્રયોગ થાય છે. (વર્ગુલાસઃ સ વિશે યુન્નોત્તરન નન્II). જેમ કે અત્રમિનિયા અહીં આનયન--લાવવાની ક્રિયાનું પ્રાધાન્ય છે નિષેધનું પ્રાધાન્ય નથી. તેથી ‘બાહ્મણ સિવાયનાને લઇ આવ’ એમ ભાવાત્મક અર્થ થશે અને ક્વચિત્ જરૂર પડે તો બાહ્મણનું આનયન અન્યત્ર થઇ શકે. તેથી ભાગકાર કહે છે કે સર્વનામને એ પર્યદાસ છે, એટલે કે સર્વનામચીન સિવાયની વિભકિત પર થતાં પદ સંજ્ઞા થશે તેથી સર્વનામસ્થાન વિભક્તિ પર થતાં સૂત્ર લાગુ નહીં પડે (વ્યાપાર:). નિ.સા.(પૃ.૪૮૪),ચીખ.(પૃ.પ ૨૭) માં નાપ્રતિપાત અને મારે એ બે વાક્યો વાર્તિક તરીકે આપ્યાં છે. નાતિધાતુ થી માંડીને તારમન નિશ્વમાગેડ પ્રાપ્નોતિ સુધીનો ભાગ સ્વાદ્રિધ્વસર્વનામસ્થાનો (૧-૪-૧૭) ના ભાષ્યમાં એ જ સ્વરૂપમાં આવે છે માત્ર વિ- - -પસંજ્ઞા ન મનોતિ એટલો ભાગ ત્યાં અપ્રસ્તુત લેવાથી નથી આપ્યો અને પુર્વ યોગવિમાઃ રિ' ને બદલે “અથવા યાવિમાનઃ વારિ’ એમ છે. ५५२ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy