SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ क्व पुनरिह षष्ठीनिर्देशार्थेनार्थः प्रत्ययग्रहणेन यावता सर्वत्रैव षष्ठ्युच्चार्यतेऽणिञोस्तद्राजस्य यत्रोः शप इति । इह न काचित्षष्ठी जनपदे लुप् इति। अत्रापि प्रकृतं प्रत्ययग्रहणमनुवर्तते। क्व प्रकृतम्। प्रत्ययः परश्च इति। तद्वै प्रथमानिर्दिष्टं षष्ठीनिर्दिष्टेन चेहार्थः । याप्प्रातिपदिकात् इत्येषा पञ्चमी प्रत्यय इति प्रथमायाः षष्ठी प्रकल्पयिष्यति तस्मादित्युत्तरस्य इति । प्रत्ययविधिरयं न च प्रत्ययविधौ प्रञ्चम्यः प्रकल्पिका भवन्ति । नायं प्रत्ययविधिः। विहितः प्रत्ययः प्रकृतश्चानुवर्तते ॥ सदिशार्थ वा वचनप्रामाण्यात् ॥८॥ પરંતુ, અગિગો તદ્દનચા ચગગઃા રાપ: * એમ જયારે બધે પશ્મીનું ઉચ્ચારણ કરવામાં આવે છે તો પછી અહીં ષષ્ઠીનિર્દેશ માટે પ્રત્યયગ્રહણ કરવાની ક્યાં જરૂર છે? આ નનષદ્દે સુન્ના (સૂત્ર) માં ષષ્ઠી નથી. જે પ્રસ્તુત છે તે પ્રત્યયગ્રહણની અહીં પણ અનુવૃત્તિ થાય છે. ” (એ પ્રત્યયગ્રહણ) ક્યાં પ્રસ્તુત છે? પ્રત્યયઃ પશ્ચા એ (સૂત્રો) માં.પરંતુ ત્યાં તો પ્રથમા દ્વારા નિર્દેશ છે, જયારે અહીં તો જેનો ષષ્ઠી દ્વારા નિર્દેશ હોય તેની જરૂર છે. શાતિવિતા (સૂત્રમાં) જે પંચમી છે તે તમાહિત્યુત્તરસ્યા એ (પરિભાષા) પ્રમાણે પ્રથમાની ષષ્ઠી બનાવશે. પરંતુ આ તો પ્રત્યય વિધિ છે અને પ્રત્યયવિધિમાં પંચમી (અન્ય વિભક્તિને ષષ્ઠીમાં) ફેરવી શકતી નથી ? (પણ) આ પ્રત્યય વિધિ નથી, પ્રત્યયનું વિધાન તો કરેલું છે અને જે પ્રસ્તુત છે તેની (વનપદ્દે સુન્ના માં) અનુવૃત્તિ થાય છે. તો પછી (શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે સદિશ થાય તે માટે (પ્રત્યયગ્રહણ કરવું પડશે) ૮. * ક્ષત્રિપાર્ષગિતો યૂનિ સુકાળનો પ્રમાણે મજૂ અને ટુ નો સુ થાય છે ત્યાં માગોઃ એ ષષ્ઠીનિર્દેશ છે. તદ્દાની વહુ તેનૈવાસ્ત્રિયમ્ પ્રમાણે તદન સંજ્ઞક પ્રત્યયોના તુજ નો ષષ્ઠી દ્વારા નિર્દેશ છે. બગોયા અને મકિમૃતિમ્યઃ રાપર માં પણ ષષ્ઠીનિર્દેશ છે. તેથી ત્યાં તે તે પ્રત્યાયનો જ હુજૂ થશે. ટૂંકમાં જયાં જયાં સુ નું વિધાન કર્યું છે ત્યાં ત્યાં ષષ્ઠીનિર્દેશ છે જ (જેમ કે ,સિવ , કે , સુપ વગેરે) પછી ષષ્ઠીનિર્દેશ માટે સૂત્રમાં પ્રત્યથી નું ગ્રહણ કરવાનો કોઈ અર્થ નથી એમ અહીં કહેવા માગે છે. છે તેથી જ વપIન્દુન્ના એ સૂત્રમાં તેને સંસ્કૃષ્ટમ્ એ અર્થમાં જૂ પ્રત છે (વન સંસ્કૃષ્ટ: હવાઃ સૂપ) તેથી તેનો જ સુન્ન થાય છે. આમ અનુવૃત્તિને કારણે પણ પ્રત્યય વગેરે પ્રત હોઇ શકે છે. તે રીતે ગનપલ્લે સુન્ના માં પણ પ્રત્યયનું ગ્રહણ ન હોવા છતાં અનુવૃત્તિ દ્વારા તે મેળવી શકાશે તેથી પ્રત સૂત્રમાં પ્રત્યનું ગ્રહણ કરવાની જરૂર નથી એમ કહેવા માગે છે. પ્રત્યયઃા (ર ) માં જે પ્રત્યયગ્રહણ છે તેનો પ્રથમ વિભક્તિ દ્વારા નિર્દેશ છે જયારે અહીં સુના સંદર્ભમાં “પ્રત્યયનો (પ્રત્યય) એ અર્થમાં જયન્ત નિર્દેશની જરૂર છે. તેથી પ્રત સૂત્રમાં પ્રત્યયઃ ની અનુવૃત્તિ થવા છતાં ઇષ્ટ સિદ્ધિ નહીં થઇ શકે. પરિણામે તે માટે સૂત્રમાં પ્રત્યવાનું ગ્રહણ કરવું પડશે એમ શંકાકાર કહેવા માગે છે. 1 લાખતિ ૦ માં પ્રતિત્િ એમ જે પંચમી પ્રયોજી છે તે પ્રત્યયઃ એ પ્રથમાને પ્રત્યથી એમ ષષ્ઠીમાં ફેરવી શકશે, કારણ કે અહીં તમાહિત્યુત્તરથા એ પરિભાષા સૂત્ર અમલી થશે અને પ્રતિદ્વિતિ (ઉત્તરથ) પ્રત્યથી એમ અર્થ સમજાશે અને મિઝુત્સવ તથા વાસ્તુ એ સૂત્રમાં પંચમી પ્રથમાને ષષ્ઠીમાં ફેરવી શકશે. તેથી પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યય નું ગ્રહણ કરવાની જરૂર રહેતી નથી. 2 શંકાકાર કહે છે કે તમાહિત્યુત્તરથા એ પરિભાષાને પ્રતાપે પંચમી વિભક્તિને ષષ્ઠીમાં ફેરવી શકે, પરંતુ પ્રત્યય વિધિમાં તેમ ન કરી શકે અને નન દા એ પ્રત્યય વિધિ છે તેથી ષષ્ઠી પ્રાપ્ત નહીં થાય.પરિણામે પ્રત્યયનો સુ૫ થઇ શકે તે માટે સૂત્રમાં પ્રત્યય નું ગ્રહણ કરવું જરૂરી છે. વાસ્તવમાં તે સૂત્ર પ્રત્યય વિધિ નથી તેથી સિદ્ધાન્તી કહે છેઃ ના પ્રત્યવિધિ અહીં પ્રત્યયઃ પૂરા એ અધિકાર સૂત્રોમાંથી પ્રત્યાયનો સંદર્ભ છે જ પણ પ્રત્યયનું વિધાન કરવામાં નથી આવ્યું તેથી જે પ્રસ્તુત છે તે પ્રત્યાયની અહીં અનુવૃત્તિ થવાથી સમજાશે કે ગનપ (મપેવે વાતુર્થ) પ્રત્યથી સુન્ ભવતિ અર્થાત્ જયારે જનપદનો અર્થ દર્શાવવાનો હોય ત્યારે ચાતુરર્થિક પ્રત્યયનો સુન્ થાય છે. આમ સ્પષ્ટ સમજાય છે તેથી પ્રત્યથળનું ગ્રહણ કરવાની જરૂર નથી. ५२३ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy