SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ अपि च बुद्धिः संप्रत्यय इत्यनर्थान्तरम्। कार्या बुद्धिः कार्यः संप्रत्ययः विपरिणामः कार्यविपरिणामः कार्यविपरिणामादिति ॥ परिहारान्तरमेवेदं मत्वा पठितं कथं चेदं परिहारान्तर स्यात् । यदि भूतपूर्वे स्थानशद्बो वर्तते। भूतपूर्वे चापि स्थानशद्बो वर्तते। कथम् । बुद्ध्या। तद्यथा। कश्चित्कस्मैचिदुपदिशति प्राचीन ग्रामादाम्रा इति। तस्य सर्वत्राम्रबुद्धिः प्रसक्ता। ततः पश्चादाह ये क्षीरिणोऽवरोहन्तः पृथुपर्णास्ते न्यग्रोधा इति। स तत्राम्रबुद्ध्या न्यग्रोधबुद्धिं प्रतिपद्यते। स ततः पश्यति बुड्याम्रांश्चापकृष्यमाणा न्यग्रोधाश्चाधीयमानान्। नित्या एव स्वस्मिन्विषय आम्रा नित्याश्च न्यग्रोधा बुद्धिस्त्वस्य विपरिणम्यते। एवमिहाप्यस्तिरस्मा अविशेषेणोपदिष्टः। तस्य सर्वत्रास्तिबुद्धिः प्रसक्ता। सोऽस्तेर्भूर्भवतीत्यस्तिबुद्ध्या भवतिबुद्धि प्रतिपद्यते। नित्य एव च स्वस्मिन्विषयेऽस्तिनित्यो भवतिर्बुद्धिस्त्वस्य विपरिणम्यते॥ अपवादप्रसङ्गस्तु स्थानित्वात् ॥१५॥ વળી બુદ્ધિ અને અને વિચાર (ખ્યાલ) એ ભિન્નાર્થક નથી (એટલે કે પર્યાય છે).(આમ) બુદ્ધિ (ાથે લેતાં) વાર્તા અને સંપ્રત્યય (વિચાર સાથે લેતાં) વાર્ય અને વાર્થ અર્થાત્ વિચારનો ફેરફાર થાય તે આ અન્ય રીતનો જ પરિહાર છે તેમ માનીને (વાર્યવિપરિણામદ્વિII) એમ કહ્યું છે પરંતુ એ અન્ય પ્રકારનો પરિહાર કેવી રીતે થાય ? જો સ્થાન શબ્દ ભૂતપૂર્વના અર્થમાં હોય તો આ બીજો પરિહાર થાય). ભૂતપૂર્વના અર્થમાં પણ સ્થાન શબ્દ છે. 7 કેવી રીતે ? બુદ્ધિધારા. જેમ કે કોઇ વ્યક્તિ અન્ય) કોઇને સમજાવે છે કે પ્રાવીને ગ્રામ વિશ્રા ગામની પૂર્વે આંબા છે તેથી તેને બધાં જ વૃક્ષો આંબા છે તેમ સમજાય છે.ત્યારબાદ તે અન્ય વ્યક્તિ) ને કહે છે કે જેમાંથી દૂધ ઝરે છે , જેનાં મૂળ નીચે ઊતરે છે અને જે પહેલાં પાનવાળાં છે તે વૃક્ષો) વડ છે.(તેથી) તે વૃક્ષો વિશે) આંબાને બદલે વડનો ખ્યાલ આવે છે. પછી તે આંબા દૂર થતા અને તેને સ્થાને) વડ ઉત્પન્ન થતા મનથી અનુભવે છે. પરંતુ પોતાની રીતે તો આંબા તો નિત્ય જ છે અને વડ પણ નિત્ય છે.પરંતુ એ (દષ્ટા)ની બુદ્ધિમાં જ પરિવર્તન થાય છે. એ રીતે અહીં પણ એ (અધ્યેતા)ને મન્ ધાતુ સામાન્ય રીતે ઉપદેશવામાં આવ્યો છે અને તેને બધે જ ગર્ (એ સ્વરૂ૫) નો જ ખ્યાલ આવે તેમ થશે.(પછી) મ નો મૂ થાય છે (મસ્તમૈં એ સૂત્રને કારણે) આ મર્ છે તે ખ્યાલને બદલે આ મૂછે એમ ખ્યાલ આવે છે. પછી તે મમ્ ને દૂર થતો અને તેને બદલે) મુને ઉત્પન્ન થતો મનથી અનુભવે છે. પરંતુ અત્ શબ્દ પોતાની રીતે તો નિત્ય જ છે અને મેં પણ સ્વત: રીતે નિત્ય છે, પણ તેને વિશના એ (અધ્યેતા)ના ખ્યાલમાં પરિવર્તન આવે છે. તો પછી અપવાદને આદેશ ગણવાનો) પ્રસંગ આવે છે, કારણ કે તે તેના સ્થાની (ઉત્સર્ગ) જેવો છે ||૧પા 58 अपवाद उत्सर्गकृतं प्राप्नोति। कर्मण्यण। आतोऽनुपसर्गे कः। इति केऽप्यणि कृतं प्राप्नोति। किं कारणम् स्थानित्वात् ॥ ૩૪ વા વા . किमुक्तम्। विषयेण नानालिङ्गकरणात्सिद्धमिति । अथवा 56 પૂર્વે સ્થાન શબ્દ અભૂતપૂર્વના અર્થમાં લઇને સોમથાને વગેરે દુષ્ટાન્ત આપીને સ્થાન્યાદેશમાં શબ્દના નિત્યનો બચાવ કર્યો હતો. હવે બીજો પરિહાર કરે છે.ત્યાં સ્થાન શબ્દનો ભિન્ન અર્થ કરવામાં આવે તો તે ખુલાસો સાર્થક બને નહીં તો તે નિરર્થક થશે.તેથી અહીં સ્થાન શબ્દને ભૂત - પૂર્વના અર્થમાં લઇને શબ્દનિત્યત્વ અક્ષત રહે છે તેમ સિદ્ધ કરવા માટે જો ભૂતપૂર્વના અર્થમાં વગેરે કહ્યું છે. સ્થાન શબ્દ ભૂતપૂર્વના અર્થમાં જ છે.તેથી નિત્યત્વમાં કોઇ બાધ નહીં આવે, કારણ કે જ્ઞાતા પદાર્થોમાં પોતાની બુદ્ધિના ધર્મોનો આરોપ કરે છે. પૂર્વે જેને આમ માન્યા તે વિશે ‘આ વડ છે” એમ બુદ્ધિ થઇ તેથી આમવૃક્ષ જતાં રહ્યાં અને વડ ઉત્પન્ન થયા, પરંતુ તે માત્ર બુદ્ધિમાં જ. આમવૃક્ષ અને વડવૃક્ષ તો જેમ છે તેમ જ છે.એકનો નાશ પણ નથી થયો અને બીજાની ઉત્પત્તિ પણ નથી થઇ. નાશ અને ઉત્પત્તિનો ખ્યાલ તો બુદ્ધમાં થયો, એ બુદ્ધિના ધર્મો છે પણ જ્ઞાતા તે ધર્મોનો જ તે તે વૃક્ષ વિશે આરોપ કરે છે. આમ જોતાં વૃક્ષો તો જેમનાં તેમ રહે છે. એ પ્રમાણે સ્થાની-આદેશ વ્યવહારમાં પણ સ્થાનીનો નાશ નથી થતો કે નથી તેને સ્થાને આદેશની ઉત્પત્તિ થતી.તેથી મરતેન્ડ જેવામાં ગત બુદ્ધિ મેં બુદ્ધિમાં પરિણમે છે તેથી શબ્દનાનિત્યત્વને કોઈ આંચ આવતી નથી એમ અહીં તાત્પર્ય છે. 58 અપવાદ અને ઉત્સર્ગ વચ્ચે સ્થાની આદેશ જેવો સંબંધ નથી.પરંતુ માત્ર બુદ્ધિનું જ પરિવર્તન થતું હોય તો ઉત્સર્ગ-અપવાદ વચ્ચે સ્થાનીઆદેશભાવ થવાનો પ્રસંગ આવશે અને તેમ થાય તો અપવાદના ક્ષેત્રમાં ઉત્સર્ગનું કાર્ય પણ પ્રાપ્ત થશે. જેમ કે વર્મળ્યા એ ઉત્સર્ગ સૂત્રને કારણે બધે જ ગળુ બુદ્ધિ થાય છે. પછી તોડનુપ ઃા એ અપવાદ સૂત્ર દ્વારા ૪ બુદ્ધિ થવાથી મદ્ બુદ્ધિની નિવૃત્તિ થાય છે -જતી રહે છે. પરંતુ # એ મળ નો આદેશ હોય તો મન્ પર હોય તેથી ટિહાળખૂ૦ થી થતાં ટી વગેરે કાર્ય થવાનો પ્રસંગ આવશે એમ અહીં ભાવ છે. ४३९ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy