SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ निर्वृत्तप्रतिपत्तौ निर्वृत्तिः॥३॥ निर्वृत्तप्रतिपत्तौ निर्वृत्तिर्न सिध्यति । सर्वे सर्वत्र प्राप्नुवन्ति। किं तर्जुच्यते निर्वृतिर्न सिध्यतीति । न साधीयो निर्वृतिः सिद्धा भवति । न ब्रूमो निर्वृतिर्न सिध्यतीति। किं तर्हि । इष्टा व्यवस्था न प्रकल्पेत न सर्वे सर्वश्रेष्यन्ते ॥ इदमिदानी किमर्थ स्यात् । अनर्थकं च ॥४॥ अनर्थकमेतत्स्यात्। यो हि भुक्तवन्तं ब्रूयान्मा भुङ्क्था इति किं तेन कृतं स्यात् ॥ उक्त वा ॥५॥ किमुक्तम्। सिद्ध तु षष्ठ्यधिकारे वचनादिति । षष्ठ्यधिकारेऽयं योगः कर्तव्यः। स्थानेऽन्तरतमः षष्ठीनिर्दिष्टस्येति ॥ प्रत्यात्मवचनं च ॥६॥ જો (અન્ય સૂત્ર દ્વારા) વિહિત (અન્તરતમ)નું (આસૂત્ર) પ્રતિપાદન કરનાર હોય તો (આદેશની સિદ્ધિ) નહીં થાય જો (અન્ય સૂત્ર દ્વારા) વિહિત (અન્તરતમ)નું (આસૂત્ર) સમર્થન કરતું હોય તો આદેશની) સિદ્ધિ નહીં થાય, કારણ કે બધે બધા (આદેશો) થવાનો પ્રસંગ આવે છે. તેમ છતાં (આદેશની) પ્રાપ્તિ નહીં થાય એમ કેમ કહો છો ? આદેશની પ્રાપ્તિ યોગ્ય રીતે સિદ્ધ નહીં થાય, (પણ) અમે એમ નથી કહેતા કે (આદેશની) સિદ્ધિ નહીં થાય. તો પછી શું કહો છો)? (સાધુ શબ્દને લગતી) ઇષ્ટ યોજના સિદ્ધ નહીં થાય, કારણ કે બધા જ (આદેશો) બધાં સ્થળે (થાય તે) ઇષ્ટ નથી. તો હવે આ (થાનેરન્તરત સૂત્ર) શા માટે હશે ? is તો (તે) નિરર્થક થાય જા એ (સૂત્ર) નિરર્થક થશે, કારણ કે કોઈ (માણસ) જમીને બેઠો હોય તેને (કોઈ) કહે ‘તું ન જમીશ”, તો તેથી શું વળે? 6 અથવા તો કહેવામાં આવ્યું છાપા શું કહેવામાં આવ્યું છે? 7 ‘પરંતુ ષયધિકારમાં (આ સૂત્ર) ઉચ્ચારવાથી કાર્ય સિદ્ધ થશે” (એમ કહેવામાં આવ્યું છે).આ સૂત્ર ષષ્ઠયધિકારમાં મૂકવું જોઇએ અર્થાત્ જયાં ષષ્ઠીવિભક્તિપૂર્વકનો નિર્દેશ ોય ત્યાં સ્થાનેડલ્તનતમ સૂત્ર ઉપસ્થિત થશે. પોતપોતાનો’ એમ પણ (કહેવું પડશે)H૬l 158 153 ઉપર પ્રમાણે સ્વીકારવાથી ઇષ્ટ શબ્દ સિદ્ધ નહીં થાય, કારણ કે બધા આદેશ બધે થવાનો પ્રસંગ આવશે.જેમ કે ચૈત્ર મરિક વગેરેમાં મઃ સવળે પ્રમાણે દીર્ઘ આદેશ થાય છે ત્યાં જે અંતરતમ હોવાથી ઇષ્ટ છે તે મા અને જે ઇષ્ટ નથી તે ટું, એ સર્વ આદેશ પ્રાપ્ત થાય છે. 154 સામાન્ય રીતે કોઈ પણ શબ્દની સિદ્ધિ નથી થઇ શકતી એમ અર્થ સમજીને આ પ્રશ્ન કર્યો છે. વાસ્તવમાં ઇષ્ટ શબ્દની સિદ્ધિ થતી નથી એમ અહીં કહેવા માગે છે. જેમકે : સવર્ણો ને આધારે ઉપર જોયું તેમ બધા જ દીર્ઘ આદેશો નિષ્પન્ન થતાં દીર્ઘના સાધુત્વનું જ્ઞાન જરૂર થાય છે, પરંતુ તે અસ્થાને લેવાથી જે દીર્ઘનું અસાધુત્વ જાણવું જોઈએ તે સૂત્ર દ્વારા જણાતું નથી, એટલે કે એક સવ. દારા નિષ્પન્ન થએલ આદેશો જે સાધુ હતા તે પ્રસ્તુત સ્થળે અસાધુ છે એમ સ્થાનેડલ્તનતમા સૂત્ર પ્રતિપાદન કરી શકતું નથી.આમ એક પ્રમાણે : સવ દ્વારા જેનું જ્ઞાન થાય છે તેનો અન્ય પ્રમાણ સ્થાનેડડન્ત૬૦ દારા નિરાસ થઇ શકતો નથી કારણ કે તે બે સૂત્રોની વચ્ચે સામાન્યવિશેષ્યભાવ રૂપી સંબંધ નથી. 15 અર્થાત્ શાસ્ત્રપ્રામાણ્યને આધારે આ બે સૂત્રને સાધુત્વની દૃષ્ટિએ જોતાં આ સૂત્ર વ્યર્થ બનતું હોય તો એનું શું પ્રયોજન છે? 156 જે માણસે ભોજન કર્યું હોય તેને ‘ભોજન કરીશ નહીં' એમ કહેવું અથવા બકરા લઇ આવ્યા પછી તે લાવવામાં આવ્યા નથી એમ કહેવું નિરર્થક છે તેમ બધા આદેશ બધે થતા હોય તો અનેકન્ડરતમાં એમ કહેવાનો પણ કોઈ અર્થ રહેતો નથી. 17 આગળ તૃતીય આહ્િનકમાં દૃો ગુણવવી એ સૂત્ર ઉપરની વા.(૧૭) માં કહ્યું છે, સિદ્ધ તુ વધારે વવનાતા આ સૂત્રોનો ષધિકાર નીચે પાઠ કરવાથી કાર્ય સિદ્ધ થશે.” ષયધિકાર એટલે પછી થયો એ સૂત્રમાંનો પર્યાધિકાર. તેથી જયાં જયાં ષષ્ઠી હશે ત્યાં ત્યાં આ સૂત્ર ઉપસ્થિત થશે અને તેની સાથે વિધિવાક્યોની એકવાક્યતા થવાથી વિધાન કાળે જ અંતરતમ આદેશ થશે. 158 માત્માનમાત્મને પ્રતિ એમ સમાસ છે. જે જેવો સ્થાની હોય તેનો પોતાનો સદ્દતમ આદેશ હોય તે થાય એમ કહેવું પડશે. પોતપોતાનો” એટલે જેનો જસદૃશતમ ધ્યેય તે. ३९१ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy