SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानेऽन्तरतमनिर्वर्तके सर्वस्थानिनां निवृत्तिः प्राप्नोति। अस्यापि प्राप्नोति। दधि मधु। न कश्चिदन्य आदेशः प्रतिनिर्दिश्यते तत्रान्तर्यतो दधिशद्वस्य दधिशब्द एव मधुशदस्य मधुशब्द एवादेशो भविष्यति। यदि चैव क्वचिद्वैरूप्यं तत्र दोषः स्यात्। बिस बिस मुसल मुसलमिति। इण्कोरिति षत्वं प्राप्नोति ॥ अपि चेष्टा व्यवस्था न प्रकल्पेत। तद्यथा भ्राष्ट्रे तिलाः क्षिप्ता मुहूर्तमपि नावतिष्ठन्त एवमिमे वर्णा मुहूर्तमपि नावतिष्ठेरन् ॥ अस्तु तर्हि प्रतिपादकम्। अन्येन निर्वृत्तानामनेन प्रतिपत्तिः। જો ચાન્તરતઃ એ (સ્વતંત્ર રીતે આદેશનું) વિધાન કરનાર (સૂત્ર) હેય તો બધા સ્થાનીઓની નિવૃત્તિ થશે. આ ધિા મધુ ની પણ (નિવૃત્તિ) થવાનો પ્રસંગ આવશે. ભલે(થાય). " વગેરેને અનુલક્ષીને) અન્ય કોઇ આદેશનો નિર્દેશ કરવામાં આવ્યો નથી અને તેમ હોવાથી આન્તર્યને કારણે બે શબ્દનો શબ્દ જ(આદેશ) થશે (અને મધુ શબ્દનો મધુ શબ્દ જ(આદેશ)થશે.પણ જો એમ હોય તો રૂપમાં કોઇ વાર ફેર શ્રેય તો દોષ આવશે. જેમ કે વિત્ત વિમ્ મુન મુન્ માં રૂપો પ્રમાણે નો જૂ થવાનો પ્રસંગ આવશે.વળી ઇષ્ટ વ્યવસ્થા પણ સિદ્ધ નહીં થઇ શકે. જેવી રીતે ભાડમાં નાંખવામાં આવેલા તલ એક ક્ષણ પણ સ્થિર રહેતા નથી તે રીતે આ વણોંએ એક ક્ષણ પણ સ્થિર રહેતા નથી. તો પછી આ સૂત્ર) ભલે પ્રતિપાદક થાય (એટલે કે) અન્ય (સૂત્ર) દ્વારા જેનું વિધાન કરવામાં આવ્યું હોય તેવા (સૌથી સમાન) નું આ સૂત્ર) અનુમોદન કરે છે. 52 14° સૂત્રકારે સૂત્ર બનાવ્યું છે તેના આધારે કહે છે, ભલે થાય”. ધ શબ્દનો આદેશ થશે તેમાં વાંધો નથી, કારણ કે શબ્દ વ્યવહાર અનાદિ 150 અહીં વિસમ્ અને મુસમ્ નાં એજ સ્વરૂપો આદેશ તરીકે ગણવામાં આવતાં જૂ ની પૂર્વે ૬, ૩ () છે અને તે આદેશ છે તેથી મારા પ્રમાણે જૂ થતાં મૂળ સ્થાની વિરૂપ બનીને વિષમ્, મૂત્રમ્ એમ આદેશો થશે. આમ સ્થાનીની અપેક્ષાએ આદેશ વિરૂપ બન્યો હોવાથી દોષ આવશે એમ દલીલ છે. સૂત્રમાં મારા પ્રત્યયોઃ એ ષષ્ઠીનો ભિન્ન રીતે સંબંધ યોજવાનો છે એટલે કે આદેશભૂત સ-કાર લેય તેનો અને પ્રત્યયનો જે સ-કાર હોય તેનો જૂ થાય છે એમ લેવાનું છે તમારા પ્રત્યથોરિતિ પઠ્ઠી મેવેન સવષ્યો માશો યઃ સઃ પ્રત્યય ૨ થઃ સવIRઃ વગેરે કા.). આથી સમજાય છે કે વિસમ્, મૂતમ્ વગેરેમાંના નો મૂર્ધન્ય નહીં થાય.પરંતુ ભાખ્યકારે કોઇક સ્થળે વૈષમ્ય થશે એમ કહીને વિમ્, મૂત્રમ્ એ ઉદાહરણ તરીકે આપીને ફોટા (એ અધિકાર નીચેના મારા પ્રત્યાયોઃ 1 એ) સૂત્ર પ્રમાણે પ-ત્વ થવાનો પ્રસંગ આવશે તેમ કહ્યું છે તેથી સ્પષ્ટ જણાય છે કે ભાગકારના મનમાં વિમ્ અને મૂલમ્ ના સ્ નો ૬ થશે તેવો ભાવ છે અને વિમ્ વગેરેના પ્રત્યેક અવયવને આદેશ થવા રૂપી કાર્ય થાય છે એમ સમજતાં પ-ત્ય થશે પરંતુ સમુદાયને જ આદેશ થવા રૂપી કાર્ય થાય છે તેમ સમજતાં નહીં થાય. ભ. (પૃ.૨૯૮) કેટલાક પ્રમાણે કૈણ એમ પાઠ બતાવીને નોંધે છે જયારે સમુદાયને આદેશ રૂપી કાર્ય થવાનું હોય ત્યારે હૈરૂપ્ય થશે.જેમ કે મૉર્મ વગેરેમાં. કે. નોંધે છે કે તે વગેરેમાં વિશિષ્ટ રીતે આદેશનું વિધાન કરવામાં આવ્યું છે તેથી આ થડન્તરતઃ સૂત્રનાં બાધક છે iડા જો વર્ણસમુદાયને કાર્ય થતું હોય એટલે કે જે અર્થ દર્શાવવા માટે વર્ણસમુદાયનો પ્રયોગ થતો હોય તે સમુદાયનો જ આદેશ થાય તો વૈરૂ નહીં થાય, પરંતુ એક સમુદાયનો અંતરતમ આદેશ મૂક્યા પછી તેનો પણ આદેશ અને તેનો પણ આદેશ એમ થવાથી અનવસ્થા થવાનો પ્રસંગ આવતાં શબ્દસિદ્ધિ રૂપ ઇષ્ટ વ્યવસ્થા નહીં થાય, કારણ કે પ્રયોજનપૂર્વક શાસ્ત્ર પ્રવૃત્ત ન થાય તો ફરી ફરીને શાસ્ત્ર અમલી બનવાથી શબ્દનું સાધુત્વ સિદ્ધ ન થઇ શકે. 152 હવે બીજો પક્ષ અન્ય શાસ્ત્ર દ્વારા નિષ્પન્ન થએલ આદેશોને લગતું નિયમન આ સૂત્ર દ્વારા કરવામાં આવે છે કે જે અંતરતમ આદેશ હોય તે જ સાધુ હોવાથી પ્રયોજવો બીજો કોઇનો પ્રયોગ કરવો નહીં. આમ આ સૂત્ર અંતરતમ આદેશના સાધુત્વનું સમર્થન કરે છે. જેમ કે છI માનીયન્તામ્ એમ કોઇ કહે અને બકરા લઇ આવ્યા પછી કહે મવસ્થાપા , અન્યાનના ત્યારે કાળા બકરાને રાખીને તે સિવાયના બધાને દૂર કરે છે. એ જ રીતે આ સૂત્રમાં પણ છે તેથી તે નિરર્થક નથી. ३९० Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy