SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ वर्णसंज्ञा चेन्निवृत्तिः॥२॥ वर्णसंज्ञा चेन्निर्वत्तिर्न सिध्यति व्यङः संप्रसारणम् इति। स एव हि तावदिग्दुर्लभो यस्य संज्ञा क्रियते। अथापि कथंचिल्लभ्येत केनासौ यणः स्थाने स्यात्। अनेनैव ह्यसौ व्यवस्थाप्यते। तदेतदितरेतरार्थ भवति । इतरेतराश्रयाणि च कार्याणि न प्रकल्पन्ते। विभक्तिविशेषनिर्देशस्तु ज्ञापक उभयसंज्ञात्वस्य ॥३॥ यदयं विभक्तिनिर्देश करोति संप्रसारणात्परः पूर्वो भवति संप्रसारणस्य दीर्घो भवति व्यङः संप्रसारणमिति तेन ज्ञायते उभयोः संज्ञा भवतीति ॥ વર્ણની (સંપ્રસારણ)સંજ્ઞા હોય તો વર્ણની નિવૃત્તિ (સિદ્ધ નહીં થાય) રા' જો (સંપ્રસારણ એ)વર્ણની સંજ્ઞા હોય તો (સંપ્રસારણ-સંક) વર્ણ ઉદ્દભવી નહીં શકે, કારણ કે પહેલાં તો જેની સંજ્ઞા કરવામાં આવે છે તે ૬૬ (વર્ણ જ થવો મુશ્કેલ છે, અને છતાં કોઇ રીતે પ્રાપ્ત થાય તો પણ એ ય ને સ્થાને કયા આધારે થાય? કારણ કે આ (સંપ્રસારણ સંજ્ઞા સૂત્ર) વડે જ (૬ ને સ્થાને) એ (M)ની સિદ્ધિ થાય છે. (પણ) એ તો એક બીજા ઉપર આધારિત થાય છે અને ઇતરેતરાશ્રય કાર્ય સિદ્ધ થતાં નથી. પરંતુ વિશિષ્ટ વિભક્તિઓનો પ્રયોગ જ્ઞાપન કરે છે કે (સંપ્રસારણ એ) બન્નેની સંજ્ઞા છે ? આ (સૂત્રકાર) જુદી જુદી વિભક્તિઓ લગાડીને (સંપ્રસારણ શબ્દનો સૂત્રોમાં નિર્દેશ કરે છે. જેમ કે સંપ્રસારણ પછીના (મદ્ )નો પૂર્વરૂપ એકાદેશ થાય છે (સપ્રસારણ/ચા), સંપ્રસારણનો દીર્ઘ થાય છે (સમ્બRUરચા), હિન્તનું સંપ્રસારણ થાય છે (હઃ સમ્પ્રસારણમા); તે ઉપરથી સમજાય છે કે (વર્ણ અને વાક્ય) બન્નેની સંજ્ઞા થાય છે. 'નિવૃત્તિ નહીં થાય એટલે કે વર્ણની સંપ્રસારણ સંજ્ઞા થાય તો યમ્ વર્ણનો જૂ વર્ણ થવા રૂપી કાર્ય થઇ શકશે નહીં.થર્ટ સસ્પ્રસારણ પ્રમાણે ગત્ () નું સંપ્રસારણ થાય છે ત્યાં જેની સંપ્રસારણ સંજ્ઞા કરવામાં આવી છે તે દર વર્ણ, શબ્દને કાર્ય-અનિત્ય માનનારની દૃષ્ટિએ છે જ નહીં. શબ્દને નિત્ય માનનારની દૃષ્ટિએ પણ શબ્દ નિત્ય છે તેથી ટુ વર્ણ છે ખરો પણ દુર્લભ છે, કારણ કે ય નો જૂ થાય છે તે સંપ્રસારણ એમ કહ્યું, પરંતુ તેમાં ય અતીત છે(એક વાર હતો) અને જૂ અનાગત છે (હજી આવ્યો નથી).આમ તે બેનું અસ્તિત્વ જ નથી તેથી તેઓ એકબીજાની નજીક હોઈ ન શકે તેથી તેમને અનુલક્ષીને કરેલ સંકેત ઉપરથી અર્થ સમજવો મુશ્કેલ છે, એટલે કે ય ને સ્થાને ફુલ થાય તે સંપ્રસારણ કહેવાય તે અર્થ સમજી ન શકાય. અથવા ગમે તે રીતે મળે તો પણ તે , ને સ્થાને છે તેમ નક્કી ન કરી શકાય, કારણ કે દુષ્ટ દૂત જેવા લૌકિક પ્રયોગમાં જે જોવામાં આવે છે તે ય[ ને સ્થાને થયો છે તેમ ખાત્રીપૂર્વક તો શાસ્ત્રને આધારે જ જાણી શકાય છે તે સિવાય નહીં. જેમ કે સિતઃ એ સો પૂરું કરવું, નાશ કરવો (જોડક્તન) એ ધાતુનું નિષ્ઠાન્ત રૂપ છે તેમાં જે દેખાય છે તે ય ને સ્થાને નથી પણ પછી ત-કારાદિ ત્િ પ્રત્યય ૪ આવ્યો છે તેથી તિતિમસ્થાિિત્ત વિતિ થી મો ને સ્થાને હું થયો છે. ટૂંકમાં સંપ્રસારણ સંજ્ઞા હોય તો યમ્ ને સ્થાને ફુજૂ થયો છે તેમ જાણી શકાય છે અને થળ ને સ્થાને રજૂ થાય તો જ તેની સંપ્રસારણ સંજ્ઞા થાય એ સ્થિતિ છે તેથી અહીં ઇતરેતરાશ્રય દોષ આવે છે અને પરસ્પર આશ્રિત કાર્યો સિદ્ધ થતાં નથી. આગળ નોધ(૧) માં જુઓ.વિધિ સૂત્રો અને અનુવાદક સૂત્રોમાં વિવિધ વિભક્તિ પ્રયોજીને નિર્દેશ કર્યા છે તે ઉપરથી વાક્ય તથા વર્ણ બન્નેની સંપ્રસારણ સંજ્ઞા છે તેમ જ્ઞાપન થાય છે. એમ અહીં દલીલ છે. પરંતુ સમય સંજ્ઞાત્વમ્ નો અર્થ બે સંજ્ઞા થાય છે તેમ નથી લેવાનો, કારણ કે બે સંજ્ઞા થઈ ન શકે. સંજ્ઞા તો એક જ હોય. એટલા માટે જ ભાષ્યકારે મોઃ સંજ્ઞા એમ કહીને સ્પષ્ટતા કરી છે. પરંતુ જૂ થના એ વાક્ય તો એક છે તેથી બન્નેની સંજ્ઞા કેવી રીતે તારવી શકાય? આ પ્રશ્નના ઉકેલ માટે કૈયટે તત્ર, આવૃત્તિ અને એકશેષ એ ત્રણમાંથી એકનો આશ્રય લઇ શકાય તેમ સૂચવ્યું છે. નાગેશ મતભેદ દર્શાવતાં કહે છે કે અનેક વસ્તુઓને ઉદ્દેશીને એક જ સંજ્ઞા એકવાક્યતાપૂર્વક -એક જ વાક્યનો પ્રયોગ કરીને કરી શકાય.તેથી આવૃત્તિનો અહીં કંઇ ઉપયોગ નથી યુ.મી.અહીં તત્રાવૃત્તિ અને એકશેષ એ બેનો આશ્રય લેવાનું કહ્યું છે પરંતુ કૈયટે અન્યતન ઘણામાંથી એક એમ કહ્યું છે અન્યતન બેમાંથી એક એમ નથી કહ્યું તેથી ત્રણમાંથી એકનો આધાર લેવાનો છે તેમ કૈયટ માને છે અર્થાત્ તત્ર અને આવૃત્તિ એ ભિન્ન લેવાનાં છે. ३५२ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy