SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ આહ્નિક સાત સ્થળઃ સમપ્રસારણમ્ ા ી ૪પ . किमियं वाक्यस्य संप्रसारणसंज्ञा क्रियते। इग्यण इत्येतद्वाक्यं संप्रसारणसंज्ञ भवतीति। आहोस्विद्वर्णस्य। इग्यो यणः स्थाने स संप्रसारणसंज्ञो भवतीति । कश्च विशेषः। संप्रसारणसंज्ञायां वाक्यसंज्ञा चेद्वर्णविधिः ॥१॥ संप्रसारणसंज्ञायां वाक्यसंज्ञा चेद्वर्णविधिर्न सिध्यति। संप्रसारणात्परः पूर्वो भवति संप्रसारणस्य दीर्घो भवतीति। न हि वाक्यस्य संप्रसारणसंज्ञायां सत्यामेष निर्देश उपपद्यते नाप्येतयोः कार्ययोः संभवोऽस्ति ॥ अस्तु तर्हि वर्णस्य ॥ ૧,,અને ) ને સ્થાને (અનુક્રમે) મૂકવામાં આવતા (૨૩,ઝ અને જો એ સંપ્રસારણ છે ૧/૧/૪૫ || સંપ્રસારણ એ સંજ્ઞા વાક્યની કરવામાં આવે છે એટલે કે “વત્ ને સ્થાને રુ થાય છે, એ વાક્યની સંપ્રસારણ સંજ્ઞા થાય છે, કે પછી વર્ણની એટલે કે ય[ ને સ્થાને જે ટુ વર્ણ મૂકવામાં આવે છે તે (વર્ણ) ની સંપ્રસારણ સંજ્ઞા થાય છે? આ (બે) માં શો ફેર છે? સંપ્રસારણ સંજ્ઞા (સૂત્ર) માં જો વાક્યની સંજ્ઞા કરવામાં આવતી હોય તો વર્ણવિધિ (નહીં થઇ શકે) I/૧/? જો સંપ્રસારણ સંજ્ઞા (સૂત્ર)દ્વારા વાક્યની (સંપ્રસારણ)સંજ્ઞા (કરવામાં આવતી) હોય તો “સંપ્રસારણ અને તેની પછી આવતા (ગ) વર્ણને સ્થાને પૂર્વરૂપ એકાદેશ થાય છે” “સંપ્રસારણની પછી (ઉત્તરપદ આવતાં તે) નો દીર્ઘ થાય છે? (વગેરે) વર્ણને લગતાં કાર્યો સિદ્ધ થતાં નથી, કારણ કે વાક્યની સંપ્રસારણ સંજ્ઞા થાય તો આ નિર્દેશ ઘટતો નથી. તેમ જ આ બે કાર્યો સંભવિત પણ નથી. તો પછી વર્ણની (સંપ્રસારણ સંજ્ઞા) ભલે થાય. ' સંપ્રસારણને લગતાં સૂત્રો ઉપરથી દિવિધ ચિહનો મળી આવે છે. તેમાંનાં કેટલાંક ઉપરથી લાગે છે કે સંપ્રસારણ સંજ્ઞા વાક્ય--વાક્યર્થની છે. શહેઃ સંસારમ્ અથવા વોઃ અસરમા વગેરે સૂત્રોમાં પ્રથમા દ્વારા નિર્દેશ છે તેથી સૂચવાય છે કે સંપ્રસારણ સંજ્ઞા વાક્ય-- વાધ્યાર્થ-ની કરવામાં આવી છે, પરંતુ જયારે અસારવા અથવા સસરા જેવાં પ્રદેશ સૂત્રોમાં પંચમી, ષષ્ઠી વગેરે અન્ય વિભક્તિ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો હોય છે ત્યાં વર્ણની સંપ્રસારણ સંજ્ઞા છે તેમ લાગે છે. ટૂંકમાં વિધિસૂત્રોમાં,સંપ્રસારણનું વિધાન કરે તે સૂત્રોમાં, વાક્યર્થની સંજ્ઞા છે એમ સમજાય છે, પરંતુ તે વિધિસૂત્રોમાં નિર્દેશેંલા સંપ્રસારણને અનુવાદ રૂપે ઉલ્લખે છે તે અનુવાદક સૂત્રોમાં વર્ણની સંપ્રસારણ સંજ્ઞા છે તેમ સમજાય છે. તેથી શંકાકાર પૂછે છે કે “ યુનઃ(મતિ) ’ એ વાક્યની જ સંપ્રસારણ સંજ્ઞા કરવામાં આવી છે કે પછી ય ને સ્થાને જેરુવર્ણ થાય છે તે વર્ણન કરવામાં આવી છે? 2 જો વાક્યની સંપ્રસારણ સંજ્ઞા કરવામાં આવે તો વર્ણવિધિ સિદ્ધ નહીં થઇ શકે.વવિધિઃ--વિપીને રતિ વિધિઃ જેનું વિધાન કરવામાં આવ્યું હોય તે વિધિ, અહીં વર્ષ ઉપપદ છે તેથી શુ સંશક થા ધાતુને ધર્મળ્યવિવાર ના પ્રમાણે લિ (૬) લાગ્યો છે વર્ણને આશ્રયે થતા વિધિ, જેમ કે લગ્નસરાવા થી થતો પૂર્વરૂપ એકાદેશ, સખ્રસાર ક્યા પ્રમાણે થતો દીર્ઘ વગેરે વર્ણવિધિ વાક્ષાર્થની સંજ્ઞા કરવામાં આવે તો સિદ્ધ નહીં થઇ શકે, કારણ કે તે કાર્યો પીવપર્યને આધારે થાય છે પરંતુ વાક્યર્થની સંજ્ઞા થાય તો વાક્યર્થ ક્રિયારૂપ છે સત્વરૂપ નથી હોતો તેથી ત્યાં પૌવપર્ય સંભવિત નથી અને જે સત્વભૂત ન હોય તે સ્થાની ન થઇ શકે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy