SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ न चैव हि कदाचिद्राजपुरुष इत्यस्यामवस्थायामसाधुत्वमिष्यते । अपि च द्वेधाप्रतिपत्ति ॥१५॥ द्वैधं शद्वानामप्रतिपत्तिः । इच्छामश्च पुनर्विभाषाप्रदशेषु द्वैधं शद्वानां प्रतिपत्तिः स्यादिति तच्च न सिध्यति ॥ यस्य पुनः कार्याः शद्बा विभाषासौ समास निर्वर्तयति यस्यापि नित्याः शद्वास्तस्याप्येष न दोषः कथम्। न विभाषाग्रहणेन साधुत्वमभिसंबध्यते। समास इत्येषा संज्ञा विभाषा भवति । तद्यथा । मेध्यः पशुर्विभाषितः । ઈ અસાધુ હશે તેનો પ્રયોગ નહીં થાય.અને રાનપુરુષ એ (સમાસની) સ્થિતિમાં અપુ હોય તે તો ક્યાપિ કોઇને ઇષ્ટ નથી' વળી (શબ્દનો) બ્રિવિધ (સ્વરૂપ) નો બોધ નહીં થાયપા શબ્દોનાં બે પ્રકાર (નાં રૂપો⟩* પ્રાપ્ત નહીં થાય.પરંતુ વિભાષા (શબ્દ)નું જયાં જયાં ગ્રહણ કરવામાં આવ્યું હોય ત્યાં ત્યાં બે રીતે રૂપો પ્રાપ્ત થાય તેમ આપણે ઇચ્છીએ છીએ અને છતાં તે સિદ્ધ નહીં થાય. જેના મતે શબ્દ અનિત્ય (કાર્ય) છે” તે વિકલ્પે સમાસ કરે છે જેને મતે શબ્દ નિત્ય છે તેને પણ આ દોષ નહીં આવે.280 કેવી રીતે (નહીં આવે) ? (સૂત્રમાં) મૂકેલા વિભાષા શબ્દનો સાધુત્વ સાથે સંબંધ નથી. તો પછી (કોની સાથે છે) ? સમાસ સંજ્ઞા સાથે તેનો સંબંધ જોડવાનો છે.તેથી સમાસ એ સંજ્ઞા વિકલ્પે થાય છે તેમ સમજાય છે. તે આ રીતે છે - મેળ્વઃ પશુધિમપિતઃ ′′ (અર્થાત્ ર્મ પશુની બાબતમાં વિક્લ્પ કરવામાં આવ્યો છે) તે ઃ 276 આ સંદર્ભમાં કૈયદ કહે છે કે ભઠ્ય અને અભક્ષ્ય બન્ને હાર હોય તો જે ભક્ષ્ય ોય તે જ હૈયામાં આવે છે અભક્ષ્યને નથી લેવામાં આવતું તેમ જ સાધુ હોય તેનું જ ઉપાદાન થશે, અસાધુનું નહીં. ૐ” સમાસમાં વિકી સાપ થશે એમ કહ્યું તેના ઉત્તરરૂપે કહે છે કે રાપુર એપદ ૫છી સમાસની અવસ્થામાં કોઇ વાર એમ કહેવું ઇષ્ટ નથી વાસ્તવમાં સાધુ અને અસાધુ સમાન હોવાથી અસાધુનો ત્યાગ કરીને સાધુને સ્વીકારવું તે .છા નથી તેથી સાધુત્વને લગતો વિકલ્પ કરવો ઉચિત નથી. રાનપરુષઃ એ હમેશાં સાધુ છે એમ સ્વીકારવું જ ઉચિત છે.કોઇવાર સાધુ અને અન્ય પક્ષે અસાધુ એ બે પ્રકારનું સ્વરૂપ માનવું બરોબર નથી. (અહીં ચારુ.માં ચિત્ પછી વ્યાવરણે એમ અધિક પાઠ છે.) 21 સૂત્રમાંના વિભાષા શબને આધારે જો સાધુત્વને વૈકલ્પિક માનવામાં આવે તો શબ્દનાં વિશક્તિનુ સુનુ જેવાં જે વૈકલ્પિક રૂપો થાય છે. તે સિદ્ધ નહીં થઇ શકે. મત્વનુશાસને વગેરે જે કહ્યું તે ઉપરથી આ દોષ દર્શાવ્યો તે જેઓ શને નિત્ય માને છે તેની દૃષ્ટિએ આવશે એટલે કે શબ્દનિત્યત્વવાદી માટે શબ્દોનાં બે પ્રકારનાં રૂપો સિદ્ધ નહીં થઇ શકે. ૩૧ જેઓ શોને કાર્ય (એટલે કે અનિત્ય) માને છે, જે એમ સમજે છે કે વ્યાકરણ શાસ્ત્ર સબ્દોને ઉત્પન્ન કરે છે તેમના મતે ત્રિભાષા શ્વેઃ । માં જે વિભાષા શબ્દનું ગ્રહણ કર્યુ છે તે ઉપરથી જેનું પૂર્વે વિધાન કરવામાં ન હોતું આવ્યું તે સંપ્રસારણ જવિધેય છે અને તેનો જ વિકલ્પ કરવામાં આવે છે, સાત્વનો નહીં એમ સમજાશે. પરિણામે સંપ્રસારણતિ અને સંપ્રસરણરહિત એમ વિવિધ રૂપો પ્રાપ્ત થશે. 20 શબ્દને નિત્ય માનનારને શબ્દનાં વિવિધ રૂપો પ્રાપ્ત ન થવા રૂપી દોષ આવે છે એમ ાં, હવે ભાષ્યકાર કહે છે કે જેમ સુખને કાર્ય માનનારને દોય નથી આવતો તે જ રીતે નિત્ય માનનારને પણ દોષ નહીં આવે, કારણ કે નિત્ય શબ્દનું સાધુત્વ પુરુષને અધીન નથી. પુરુષ તેને ઉદ્શાવવા કે દૂર કરવાને સમર્થ નથી. ટૂંકમાં શબ્દનું સાધુત્વ અપૌરુષેય છે તેથી તેમાં વિકલ્પ થઇ જ ન શકે .આમ હોવાથી વિકલ્પનો સંબંધ સાધુત્વ સાથે જોડી ન શકાય,પરિણામે વિભાષાનો સંબંધ સાધુત્વના ઉદ્દે ચભૂત સમાસ સંજ્ઞા વગેરેની સાથે થશે. તેથી સમાસ સંજ્ઞા વિકલ્પે થશે એમ સમજાશે. આથી જેઓ શબ્દને નિત્ય માને છે તેમને પણ વિવિધ રૂપો પ્રાપ્ત થશે અને દોષ નહીં આવે. 281 સમાસ સંજ્ઞા સાથે વિભાષાને યોજ્વાનું કારણ દર્શાવતાં નાગેશ કહે છે કે સંજ્ઞા શ્રુત છે. શાસ્ત્રમાં સમાસ સંજ્ઞાનું સમાસ શબ્દના પ્રયોગને કારણે પ્રત્યક્ષ શ્રવણ થાય છે, પરંતુ સાધુત્વનું શ્રવણ થતું નથી. આથી જ્યારે સૂત્રમાં વિભાષા શ્રુત હોય,તેનું શ્રવણ થતું હોય, ત્યારે તેનો શ્રુત (સમાસ સંજ્ઞા) સાથે સંબંધ થાય તે જ ચોગ્ય છે, અશ્રુત (સાધુત્વ) સાથે થાય તે યોગ્ય નથી. આમ વિભાષાનો સમાસ સંજ્ઞા સાથે સંબંધ થવાથી સમાસ સંજ્ઞામાં જ વિકલ્પ થશે. 282 ઉપરની વાતને સ્પષ્ટ કરવા માટે ભાષ્યકારે મીમાંસામાંથી ઉદાહરણ આપ્યું છે. મેવા પાવિત મેક્વોડનાન વિમાષિતઃ । અહીં વિમાવિતઃ શબ્દ દ્વારા સૂચવાતી વિભાષાનું પશુઃ અને અનડ્વાન સાથે પ્રત્યક્ષ શ્રવણ થાય છે તેમ છતાં પશુ અને અનન્ ને લગતો વિકલ્પ શછા નથી તેથી વિકલ્પનો તેની સાથે સંબંધ ન જોડતાં તેમને અનુલક્ષીને જે આર્લભન ક્રિયા કી છે તેને । ३२२ Jain Education International For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy