SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ विधेरनित्यत्वं नोपपद्यते। शुशाव शुशुवतुः शुशुवुः। शिश्वाय शिश्वियतुः शिश्वियुः। किं कारणम्। प्रतिषेधसंज्ञाकरणात्। प्रतिषेधस्येय संज्ञा क्रियते। तेन विभाषा प्रदेशेषु प्रतिषेधस्यैव संप्रत्ययः स्यात् ॥ सिद्धं तु प्रसज्यप्रतिषेधात् ॥७॥ सिद्धमेतत् । कथम् । प्रसज्यप्रतिषेधात्। प्रसज्य किंचिन्नवेत्युच्यते। तेनोभयं भविष्यति ॥ विप्रतिषिद्धं तु ॥८॥ विप्रतिषिद्धं तु भवति । अत्र न ज्ञायते केनाभिप्रायेण प्रसजति केन निवृत्तिं करोतीति ॥ न वा प्रसङ्गसामर्थ्यादन्यत्र प्रतिषेधविषयत्वात् ॥९॥ વિધિ અનિત્ય હોય (એટલે કે વિકલ્પ થાય) તે યોગ્ય નથી, કારણ કે તેથી શ્રાવ શુસુવતુ શુસુવુ શિયા, ફિધિતુ વિધિપુર (એ વૈકલ્પિક રૂપો સિદ્ધ નહીં થાય).શા માટે? પ્રતિષધની સંજ્ઞા કરી છે તેથી (એટલે કે) આ વિમાકા એ) સંજ્ઞા તો પ્રતિષધની કરવામાં આવે છે તેથી જયાં જયાં વિમા કરવામાં આવી હોય ત્યાં ત્યાં પ્રતિષેધનું જ ભાન થાય છે. પ્રસજયપ્રતિષેધ છે તેથી સિદ્ધ થશે260 || એ (વિકલ્પ) સિદ્ધ થાય છે. કેવી રીતે ? પહેલાં વિધાન કરીને નિષેધ કર્યો છે તેથી,અર્થાત્ પહેલાં કંઇકને લગતી વિધિ કરીને પછી નવા એમ કહીને તેનો નિર્ણય કર્યો છે. તેથી બન્ને (વિકલ્પ) થશે. પરન્તુ એ તો પરસ્પર વિરુદ્ધ થાય છે) ||૮ પણ ( વિધિ કર્યા પછી તેનો નિષેધ કરવો, તે તો પરસ્પર વિરુદ્ધ છે અહીં વિધિ કરવામાં શો હેતુ છે અને તેનો નિષેધ કરવા પાછળ શો હેતુ છે તે સમજાતું નથી. અથવા (દોષ) નથી, (કારણ કે પ્રસંગને પ્રતાપે (વિધિ થશે) તે સિવાયનો પ્રતિષેધનો વિષય થશીલા અહીં (ના.) એક શંકા રજુ કરે છે કે દિમાસ માં પણ ન રઘુવી એ સામાન્ય સૂત્રદ્રારા જ નિષેધ પ્રાપ્ત થાય છે. હવે જો વિભાષા દ્વારા પણ પ્રતિષેધ જ થતો હોય તો વિમાષા દ્રિ એ સૂત્ર વ્યર્થ થવાનો પ્રસંગ આવશે, પરંતુ ભાષ્યકાર અન્ય પરિવાર રજુ કરવાના છે તેથી તેમણે ન વઘુવીહ થી સિદ્ધ થાય છે તે કારણે વિમાષા દ્રિવ દ્વારા કરેલ પ્રતિષેધ અસંગત છે એમ નથી કહ્યું. 263 અહીં શંકાકાર કહે છે કે જે વસ્તુ સામાન્યતઃ પ્રાપ્ત હોય તેનો નિષેધ કરવામાં આવે તો તો તેનો અભાવ જ પરિણમે, વિકલ્પ નહીં. તેથી (કે.) કહે છે કે એ પ્રતિષેધ ઉપરથી વિધિનું અનુમાન થશે, તેથી વિકલ્પ સિદ્ધ થશે. જેમ કે વિમાષા દ્વારા કરેલી વિભાષાથી પિત્ પ્રત્યયોને લગતા વિધિનું અનુમાન કરી શકાશે, કારણ કે જયારે નિષેધ કરવામાં આવ્યો હોય ત્યારે એ નિષેધ અન્ય રીતે ઘટાવી ન શકાય તેથી કલ્પી શકાય છે કે જેનો નિષેધ કરવામાં આવ્યો છે તેને લગતું વિધિ સૂત્ર હશે.આ છે સિદ્ધ તુ પ્રસન્થતિષેધાતા એ વાર્તિકનો અર્થ.(પ્રન્ય અર્થાત્ પૂર્વે સૂત્ર દ્વારા વિધાન કરીને પછી તેનો પ્રતિષેધ કરવામાં આવે છે, જેમ કે તિરાત્રે પોરિન ગૃતિ અને નાતિરાત્રે પોતાને ગૃહતિ એ છોડી ગ્રહને વિધિ શાસ્ત્રોમાં વોટીગ્રહ ના ગ્રહણ કરવા અને ન કરવા રૂપી , વિધિ અને પ્રતિષધ બન્નેનું શબ્દદારા સૂચન કરે છે. આમ બન્નેનો વિષય ધોરી જ છે, તેથી વિકલ્પ થશે. જો વિકલ્પ ન કરવામાં આવે તો પ્રતિષધ ઉપરથી કલ્પેલું વિધિ શાસ્ત્ર વ્યર્થ થાય. 264 કારણ કે એક જ વિષયને અનુલક્ષીને અકી સાથે વિધિ અને પ્રતિષેધ કરનાર વાક્યો પરસ્પર વિરુદ્ધ હોય છે. ३१७ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy