SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ तत्र मुखस्वर एकः प्रयोजयति न चैक प्रयोजनं योगारम्भं प्रयोजयति। यद्येतावत्प्रयोजनं स्यात् तत्रैवायं ब्रूयान्नाव्ययादव्ययीभावाच्चेति ॥ शि सर्वनामस्थानम् ॥११॥४२॥ सुडनपुंसकस्य ११४३॥ તે સ્થિતિ)માં મુવર એ માત્ર એક પ્રયોજન છે. અને એક પ્રયોજનને ખાતર (આખા) સૂત્રનો પ્રારંભ (સૂત્રકાર) ન કરે, કારણકે જો એટલું જ પ્રયોજન હોત તો તે (નાવ્યવિ સૂત્ર) માં જનાવ્યયાત્રિથમવાર 26 એમ કહેત. (નમ્ શાન્ નો જી શિ (આદેશ ધાય છે તે) ની સર્વનામસ્થાન સંજ્ઞા થાય છે || ૧/૧૪૨ //. નપુંસક લિંગ શબ્દ સિવાયનાની પછી આવતા કુટું પ્રત્યયોની સર્વનામસ્થાન સંજ્ઞા થાય છે ૧/૧૪૩ || सर्वनामस्थानं सुडनपुंसकस्येति चेजसि प्रतिषेधः ॥१॥ 25 સૂત્રના સમર્થનમાં સુ% મુવ-વર અને ઉપર એ ત્રણ પ્રયોજન બતાવ્યાં તેમાંથી પ્રથમ બે અવ્યયીભાવને અવ્યય સંજ્ઞા ન થાય તો પણ સિદ્ધ થાય છે તેમ બતાવ્યું. આમ માત્ર મુરવસ્વર એ જ પ્રયોજન બાકી રહે છે તેથી કહે છે કે એક જ હેતુ માટે એક સામાન્ય સૂત્ર કરવું તે બરોબર નથી. મુવિ જેવાં વિશેષ કારણસર કરેલાં સૂત્ર હોય છે પણ એક માત્ર પ્રયોજન ખાતર સામાન્ય લક્ષણનું વિધાન ન કરવું જોઇએ. જે મુવવર એ જ પ્રયોજન હોત તો સૂત્રકારે નાવ્યવિરદ્ધિ એ સૂત્રમાં જ મચીમાત્ર એટલું ઉમેરી દેત અને ભિન્ન સૂત્ર ન કરત. પણ સૂત્રકારે તે પ્રમાણે વિશેષ વિધાન કર્યું નથી તેથી અવ્યયીભાવમાં મુવવર એટલે કે ઉત્તરપદ અન્તાદાત્ત થશે એમ કેટલાક કહે છે. નાગેશ કહે છે કે સૂત્રકારે તે સૂત્રમાં અવ્યયીભાવ વિશે કહેવું જોઈએ પરંતુ ભિન્ન- સ્વતંત્ર-સૂત્ર ન કરવું જોઇએ એમ સિદ્ધાન્તીનો મત છે. (કે.) બીજો એક મત આપે છે તે પ્રમાણે અવ્યવીભાવ એ મનથથમથને મવતિ રતિ ૩ માવઃ (મવતે ૩૫સૃથાનિમ્ પ્રમાણે જ પ્રત્યય લાગીને) અન્વર્થ સંજ્ઞા થઇ છે, એટલે કે સ્ત્રિ પ્રત્યયને કારણે જે અવ્યય નથી તેના ઉપર અવ્યયત્વનો આરોપ થયો છે તેથી તેમાં અનવ્યયત્વની પણ પ્રતીતિ થાય છે. એ કારણે અવ્યયીભાવને લય પ્રમાણે અવ્યયને લગતાં કેટલાંક કાર્ય થાય છે અને કેટલાંક નથી થતાં (ઉ.કે.)અન્ય એક મત આપે છે- સ્વાદ્ધિ ગણમાંઅવ્યયીભાવનો પાઠ કર્યો છે તેથી અવ્યય સંજ્ઞા સિદ્ધ થઈ જ છે તેમ છતાં મન્ચમાવા એ સૂત્રદ્વારા ફરી સંજ્ઞા કરીને અવ્યયીભાવને થતી અવ્યય સંજ્ઞા અનિત્ય છે એમ સૂચવ્યું છે અને તેમ થવાથી અવ્યયને લગતાં કેટલાંક કાર્યો સિદ્ધ થાય છે તેથી પરિગણન કરવાની જરૂર નથી.(કે.) આ મતનો સ્વીકાર નથી કરતા.ભ.ને ઉદ્ધરતાં (ના.) એક વધુ મત નોંધે છે. મુવર-વર ને લગતા મુd સ્વીકમાં એ સૂત્રમાં નાથીમા- વત્ એમ સૂત્રકારે કહ્યું નથી અને આ સૂત્ર કર્યું છે એ પણ આ (ચીબાવા એ) સૂત્રનું અન્ય પ્રયોજન છે. જેમ કે નયાઃ ૩પણ્ જેવાં સ્થળેપૂUJUહિતાર્થવ્યથતથનારના એ સૂત્ર દ્વારા અવ્યય સાથે ષષ્ઠી સમાસનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે તે અવ્યયીભાવને પણ લાગુ પડી શકે છે પરંતુ ભાષ્યકારે પહેલાં માં વસ્ત્રાહુ એમ કહીને અવ્યયીભાવને અવ્યયને લગતાં જે કાર્ય થતાં હોય તેનો પ્રતિષેધ કરવા વિશે કહ્યું છે તેની સાથે સુસંગત નથી એમ કહીને (ના.) એ દલીલનો અસ્વીકાર કરે છે. 26 આ દારા એટલું જ સૂચવવા માગે છે કે સૂત્રમાં જેમ મલ્યા શબ્દનું ગ્રહણ કર્યું છે તેમ મેચથીમાત્ર શબ્દ પણ સૂત્રકાર મૂક્ત અને નારાયથિમાવિવાદોમહિબ્રૂકુષ્ટિપૂથવખ્યા એ પ્રમાણે સૂત્ર કરત. ૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy