SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષેધમાં ભૂતપૂર્વ નો સમાવેશ કરવાની જરૂર નથી. શા માટે? કારણ કે ‘પૂર્વ વગેરે (શબ્દો) મર્યાદાના અર્થમાં (સર્વનામ સંજ્ઞક થાય છે) એમ કહ્યું છે. પૂર્વ વગેરેની વ્યવસ્થાના અર્થમાં સર્વનામ સંજ્ઞા કહેવામાં આવી છે, પરંતુ આ (ભૂતપૂર્વ શબ્દો માં વ્યવસ્થાનો અર્થ સમજાતો નથી તૃતીયા સમાસમાં સર્વ વગેરેની સર્વનામ સંજ્ઞા નથી થતી II૧ ૧ ૩૦ સમાસ એ પદની અનુવૃત્તિ થતી હોવા છતાં"? (અહીં) ફરીથી સમાત શબ્દનું ગ્રહણ શા માટે કર્યું છે? જેમાં (અનેક પદો ભેગાં મળીને) એક જ બનતાં હોય, જેમાં એક જ સ્વર હોય અને જેમાં એક જ વિભક્તિપ્રત્યય લાગ્યો હોય તે સર્વ પ્રસિદ્ધ અર્થમાં તતીયાસમાસ તો છે अस्ति तादात्ताच्छन्द्य तृतीयासमासार्थानि पदानि तृतीयासमास इति। तद्यत्तादर्थ्यात्ताच्छन्द्यं तस्येदं ग्रहणम् ॥ अथवा समास इति वर्तमाने पुनः समासग्रहणस्यैतत्प्रयोजन योगाङ्ग यथोपजायेत। सति योगाङ्गे योगविभागः करिष्यते। तृतीया। तृतीयासमासे सर्वादीनि सर्वनामसंज्ञानि न भवन्ति । मासपूर्वाय देहि । संवत्सरपूर्वाय देहि । ततोऽसमासे। असमासे च तृतीयायां सर्वादीनि सर्वनामसंज्ञानि न भवन्ति । मासेन पूर्वाय देहि। Ill માયપૂર્વઃ એ સમાસમાં પૂર્વ શબ્દનો અર્થ અવધિને લગતી અપેક્ષા રાખતો નથી તેથી પૂર્વ શબ્દ અહીં વ્યવસ્થા ના અર્થમાં પ્રયોજવામાં આવ્યો નથી એમ ભાષ્યકાર કહે છે. પરંતુ જે સમયે પૂર્વ (જે પહેલાં આદ્ય- ધનિક હતો તે એમ કહેવામાં આવે ત્યારે તે સમય (અર્થાત્ વર્તમાન કાળ) પૂર્વ શબ્દના અર્થનો અવધિ બને છે, એટલે બોલનાર એ શબ્દ જે સમયે બોલતો હોય તેની પૂર્વે (એમ અર્થ સમજાય છે). એ રીતે અહીં વ્યવસ્થાનો અર્થ આવે છે તો પછી પૂર્વાપરાવરણોત્તર રાજરાન ચવચાથામHજ્ઞાચા પ્રમાણે સર્વનામ સંજ્ઞા કેમ ન થાય એવી શંકાનો નિરાસ કરતાં કે. કહે છે કે અહીં મુખ્યતયા વ્યવસ્થાનો અર્થ નથી. અહીં પૂર્વત્વ આદ્યત્વનું વિશેષણ છે, કારણ કે માયપૂર્વ સમાસનો અર્થ ભૂતપૂર્વ માલ્યા (જે ભૂતકાળમાં પૈસાદાર - સંપન્ન હતો તે) એ શબ્દોમાં કર્યો છે, પરંતુ તેનો વિગ્રહ તો પૂર્વશાસ્ત્રી માથી એમ થશે એ સૂચવવા માટે કૈયટે આ સમાસ મયૂરભંસદ્વિચા પ્રમાણે થયો છે એમ કહ્યું છે. જેમ મતિપૂર્વાય એ સમાસમાં પૂર્વ શબ્દનો અર્થ અતિન્તિ નું વિશેષણ હોવાથી ગૌણ- ઉપસર્જન છે તેથી તેને સર્વનામ સંજ્ઞા થતી નથી અને અતિન્તિપૂર્વ એમ રૂપ થતું નથી તેમ અહીં મજૂર્વ માં પણ પૂર્વ નો અર્થ મા ના અર્થનું વિશેષણ લેવાથી ઉપસર્જન છે તેથી સર્વનામ સંજ્ઞા થતી નથી. 12 વિભાષા દિવસના વીહા માંથી સમારે ની અનુવૃત્તિ થઈ શકે છે છતાં આ સૂત્રમાં ફરીથી સમાસ શબ્દ કેમ મૂક્યો છે તેમ શંકાકારનું કહેવું છે.તેનો ખુલાસો આ પ્રમાણે કરવામાં આવ્યો છે --તૃતીયા સમાસ, ગૌણ અને મુખ્ય એમ બે પ્રકારના છે.પ્રથમ વિચારે જેનો ખ્યાલ આવે, જે સમાસ ઉત્પન્ન થતાં દેવ, દેવસ્વર્ય અને વિમવિતત્વ (નોધ ૧૦૪) હોય તેવો મુખ્ય તૃતીયા સમાસ અને બીજો તૃતીયા સમાસ ન હોવા છતાં તાદર્થ્યને કારણે (નોધ ૧૦૫) જેને તૃતીયા સમાસ કહેવામાં આવે તે (તૃતીયાસમાસ માટેનું વાક્ય). આ ગૌણ તૃતીયાસમાસ . હવે નામુલ્યોને ફાર્યસમ્રત્યયઃ એ પરિભાષા પ્રમાણે આ સૂત્ર દ્વારા કરવામાં આવેલ સર્વનામ સંજ્ઞાનો નિષેધ મુખ્ય તૃતીયાસમાસને જ લાગુ પડશે, પરંતુ માણેન પૂર્વઃ જેવાં સ્થળે લાગુ નહીં પડે, કારણ કે તે તૃતીયા સમાસ માટેનું (તાર્ચે ) વાક્ય હોવાથી ગૌણ રીતે તૃતીયા સમાસ થશે પરંતુ આવાં સ્થળે પણ પ્રસ્તુત સૂત્ર દ્વારા કરવામાં આવેલ સર્વનામ સંજ્ઞા નિષેધ લાગુ પડી શકે તે માટે અહીં સમાસે શબ્દની અનુવૃત્તિ થતી હોવા છતાં સૂત્રકારે ફરીથી સમાસ શબ્દ મૂક્યો છે. પરિણામે મારેન પૂર્વાર ટેહિ જેવા પ્રયોગ થઇ શકશે પણ મારે પૂર્વ દિ ) એમ નહીં થાય. અહીં નોંધવું જોઇએ કે ન વહુવીહ ની ચર્ચામાં પ્રાથમિકલ્પિક અને તાદર્થ્યનું વિવરણ કર્યું, પરંતુ તાદર્થ્યની બાબતમાં અહીં જરા ફેર છે. પરિનિષ્ઠિત એટલે કે સંપૂર્ણ ન હોવાથી જેનો ભાષામાં પ્રયોગ ન થઇ શકે તેવા અલૌકિક પ્રક્રિયા વાક્યને તાદર્થ્યને કારણે બહુવ્રીહિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એમ ન વહુવી માં કહેવામાં આવ્યું. જયારે આ સૂત્રમાં પ્રયોગાઈ લૌકિક વાક્યને જ તાદર્થ્યને કારણે તૃતીયાસમાસ કહેવાશે, તેમ કહ્યું છે, કારણ કે ભાષ્યકારે માસે પૂર્વીય હિા એ વાક્ય ઉદાહરણ રૂપે આપ્યું છે. २६५ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy