SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ संज्ञोपसर्जनप्रतिषेधः॥२॥ संज्ञोपसर्जनीभूतानां सर्वादीनां प्रतिषेधो वक्तव्यः। सर्वो नाम कश्चित्तस्मै सर्वाय देहि। નિયમાનુસાર લોપ ન કરીને સંતતમ્ (એમ રૂ૫) કરો છો, તે થઈ ન શકે. આ બાબતમાં પ્રયત્ન કરવો જોઇએ, કારણ કે નિપાતન તો બાધક જ હોય છે. સંજ્ઞા અને ઉપસર્જન તરીકે પ્રયોજાએલ) સર્વ વગેરેનો પ્રતિષેધ (કરવો જોઇએ)* મારા સંજ્ઞા (અર્થાત્ કોઇના નામ) તરીકે અથવા ગૌણ રીતે સર્વ વગેરેનો પ્રયોગ થયો હોય ત્યારે (સર્વનામ સંજ્ઞાનો) પ્રતિષેધ કરવો જોઇએ. સર્વ નામનો કોઇ છે, તેને આપો એમ કહેતાં) તત્રં સર્વાચ : હિા (એમ પ્રયોગ થશે). એ સર્વ નામના માણસ કરતાં ચઢિયાતાને આપો એમ કહેતાં), अतिसय देहि ॥ स कथं कर्तव्यः। पाठात्पर्युदासः पठितानां संज्ञाकरणम् ॥३॥ 20 અર્થાત્ એ અન્ય રૂપને ખાતર શ્લોકનું ઉચ્ચારણ કરવું પડશે - સુપેવરમઃ તું મનોરા સમો વા હિતતતોઃ માંસહ્ય પર યુગો . આ શ્લોકને કારણે જ સતતમ્ અને સન્તત બન્ને સિદ્ધ થઈ શકે છે, પણ નિપાતનને કારણે સિદ્ધ થતાં નથી.જો સાતત્યમ્ ને નિપાતન ગણવામાં ન આવે અને સુપેર૦ વગેરેને કારણે જ બન્ને રૂપો સિદ્ધ થાય છે એમ સ્વીકારવામાં આવે તો સતતમ્ ઉપરથી સતિત્યમ્ થાય છે તે રીતે સન્તતમ્ ને ન્ લાગીને સન્તિત્વમ્ કેમ નથી થતું એ શંકાને અવકાશ નથી, કારણ કે ભાષ્યકારે સન્તિત્વમ્ એમ કહ્યું નથી તેથી સૂચવાય છે કે તેનો પ્રયોગ થતો નથી તેથી તો ભાગકારે ‘સાન્તમિતિ ન વિષ્યતિ' એમ ન કહેતાં ‘સન્તમિતિ તન્ન સિધ્ધતિ” એમ કહ્યું છે. આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે કૈયટે પુરાણ અને પુતિન શબ્દનું દૃષ્ટાન્ન આપ્યું છે. પુરાણોનુ ત્રાહિાન્વેષ એ સૂત્રમાં પાણિનિએ પુરા શબ્દનો પ્રયોગ કર્યો છે તેને જો નિપાતન ગણવામાં આવે તો તે નિપાતન પુરાતન શબ્દનો બાધ કરશે. પરિણામે પુરાતન શબ્દ સિદ્ધ નહીં થઇ શકે. આથી પુજા શબ્દને ઉક્ત સૂત્રદ્રારા કરવામાં આવેલ નિપાતન દ્વારા સિદ્ધ ન કરતાં પૃષો વિનિ થયોષદ્વિષ્ટમાં અનુસાર સિદ્ધ કરવાથી પુરાણ તેમ જ પુરાતન બન્ને પ્રયોગો મેળવી શકાય છે 21 સર્વ, વિશ્વ વગેરે શબ્દોનો વ્યવહારમાં સર્વનામ તરીકે નહીં પણ કોઇના વિશિષ્ટ નામ તરીકે પ્રયોગ થયો હોય ત્યારે તેમને સર્વનામ સંજ્ઞા નથી થતી. તે જ રીતે સર્વ વગેરે શબ્દો જયારે સમાસમાં ઉપસર્જન હોય, એટલે કે તેમનો ગૌણ રીતે પ્રયોગ થયો હોય ત્યારે પણ તેમને સર્વનામ સંજ્ઞા નથી થતી. તેથી એ સ્પષ્ટતા કરવી જરૂરી છે એમ આક્ષેપકાર આ વાર્તિકમાં કહેવા માગે છે. 22 મૂળમાં સંજ્ઞોપસર્ગનીમૂતાઃ એમ 4િ નો પ્રયોગ કર્યો છે તે દારા ભાષ્યકાર સૂચવે છે કે સર્વ વગેરે શબ્દો સર્વનામ તરીકે નહીં પણ અન્ય અર્થમાં, વ્યક્તિના નામ તરીકે અથવા સમાસમાં, ગૌણ રીતે પ્રયોજવામાં આવ્યા હોય છે. વાસ્તવમાં જે સંજ્ઞારૂપે અને ઉપસર્જન તરીકે સર્વ વગેરે શબ્દો છે તે ગણપામાં પઠિત શબ્દોથી ભિન્ન છે, કારણ કે અર્થ બદલાતાં શબ્દ પણ બદલાય છે (ગમેવાછદ્રમે ). તેથી તેમને સર્વનામ સંજ્ઞા થતી જ નથી એ પ્રકારની શંકાનો નિરાસ કરવા ભાષ્યકારે ટ્વિ નો પ્રયોગ કર્યો છે તેથી સૂચવાય છે કે અર્થ ભિન્ન લેવાથી શબ્દ ભિન્ન થાય છે છતાં સર્વનામ રૂપ સર્વ શબ્દનો મતિસર્વ માંના સર્વ શબ્દ ઉપર આરોપ કરવામાં આવે છે તેમ અર્થનો પણ આરોપ થઇ શકે છે. આમ ઉપસર્જન ન હોય છતાં ઉપસર્જન થાય છે એમ સૂચવવા સારૂ ભાષ્યકારે 4િ નો પ્રયોગ કર્યો છે. 23 સર્વનામ પછી આવતા ચતુર્થી એક વચનના તે નો સર્વનાનઃ સ્ત્રી પ્રમાણે નૈ આદેશ થાય છે, પરંતુ અહીં સર્વ વિશેષ નામ છે તેથી સર્વનામ સંજ્ઞા ન થવાથી સર્વગ્ને એમ રૂપ ન થતાં સર્વય થયું છે. २४४ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy