SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ न हि कृत्रिमा त्यन्ता शदन्ता वा संख्यास्ति। ननु चेयमस्ति डतिः। यत्तर्हि शदन्तायाः प्रतिषेध शास्ति। यच्चापि त्यन्तायां प्रतिषेध शास्ति। नन चोक्त डत्यर्थमेतत्स्यादिति। अर्थवटग्रहणे नानर्थकस्येत्यर्थवतस्तिशदस्य ग्रहणं न च डतेस्तिशदोऽ र्थवान् ॥ अथवा महतीयं संज्ञा क्रियते संज्ञा च नाम यतो न लघीयः। कुत एतत्। लघ्वयं हि संज्ञाकरणम्। तत्र महत्याः संज्ञायाः करण एतत्प्रयोजनमन्वर्थसंज्ञा यथा विज्ञायेत। संख्यायतेऽनया संख्येति। एकादिकया चापि संख्यायते ॥ उत्तरार्थेन चापि नार्थः संख्याग्रहणेन । इदं प्रकृतमुत्तरत्रानुवर्तिष्यते ॥ इदं वै संज्ञार्थमुत्तरत्र च संज्ञिविशेषणेनार्थः । न चान्यार्थ प्रकतम - न्यार्थ भवति। न खल्वप्यन्यत्प्रकतमनुवर्तनादन्यद्भवति न हि गोधा सर्पन्ती सर्पणादहिर्भवति ॥ એ રીતે કે જેને અને તિ હોય તેવી કે જેને અન્ને રદ્ હોય તેવી સંખ્યા કૃત્રિમ હોતી જ નથી.અરે પણ આ હતિ (એટલે કે હતિ જેને અત્તે છે તે કૃત્રિમ સંખ્યા) તો છે. તો પછી રાત્તિ સંખ્યાનો જે પ્રતિષેધ કરે છે તેથી જ્ઞાપન થશે).વળી જે તિઅન્તાસંખ્યા)નો પ્રતિષેધ કરે છે તેથી પણ જ્ઞાપન થશે). પણ (અમે) કહ્યું તો ખરું કે એ (પ્રતિષધ) હતિ ને ખાતર હોઈ શકે. “અર્થવષે નાનર્થસ્થા (અર્થયુક્તનું ગ્રહણ કરવું શક્ય હોય ત્યાં અર્થરહિતનું ગ્રહણ ન થાય' એ ન્યાયે અર્થયુત તિ શબ્દનું ગ્રહણ કરવું જોઇએ પરંતુ હતિ માં આવતો તિ શબ્દ અર્થયુક્ત નથી. અથવા આ ઘણી લાંબી સંજ્ઞા કરવામાં આવે છે, જયારે સંજ્ઞા તો એ કે જેનાથી કંઇ ટૂંકું ન હોય. એ કેવી રીતે? કારણ કે સંજ્ઞા લાઘવ ખાતર કરવામાં આવે છે. એમ હોવાથી લાંબી સંજ્ઞા કરવાનું પ્રયોજન એ કે જેથી સંજ્ઞા અન્વર્થ થાય અર્થાત્ જેનાથી ગણના થઈ શકે તે સંગલ્યા એમ જાણી શકાય અને વા વગેરે વડે પણ ગણી શકાય છે તેથી તેમને પણ સંસ્થા સંજ્ઞા લાગુ પડશે). પાછળ, આવતા (wત્તા પર્ા એ સૂત્ર) માટે પણ પ્રસ્તુત સૂત્રમાં બીજા) સંલ્યા (શબ્દ) નું ગ્રહણ કરવાની જરૂર નથી. આ (સૂત્રમાં) જે (સંધ્યા શબ્દ) પ્રકૃત છે તેની પાછળ (નાં સૂત્રમાં) અનુવૃત્તિ થશે. પરંતુ આ સંસ્થા શબ્દનું ગ્રહણ ) છે તે તો સંજ્ઞા માટે છે જયારે પાછળના સૂત્રમાં સંચા શબ્દ) સંજ્ઞી(Mાન્ત) ના વિશેષણ તરીકે ઉપયોગી છે, પરંતુ એકના ઉપયોગ માટે પ્રસ્તુત હોય તે બીજાના ઉપયોગ માટે ન હોઈ શકે. એ તો દેખીતું છે કે એક સ્થળે પ્રસ્તુત હોય તે વસ્તુ) અનુવૃત્તિ થવાથી અન્ય બનતી નથી. ઘો (એક સ્થાનથી અન્ય સ્થાન તરફ) સરકતી હોય તો સરકવાને કારણે કઈ સર્પ થઇ જતી નથી.૦૦ 187 શંકાકારનું કહેવું જયાં કૃત્રિમ અને અકૃત્રિમ બન્નેનું ગ્રહણ કરવામાં આવ્યું હોય ત્યાં જ આ પરિભાષા ઉપસ્થિત થાય છે.તિ અંતે હોય તેવી સંખ્યાઓ કૃત્રિમ છે અને હતિ માં જે તિ છે તે તો અર્થહીન છે અને તેનો જ અહીં તિરાન્તિાવાર દારા નિષેધ કરવામાં આવ્યો છે. તેથી એ નિષેધ જ્ઞાપક થતો નથી. પરંતુ શંકાકારે દર્શાવેલ દોષ સંભવતો નથી, કારણ કે મતિરાન્તિીયાઃ એમ જે ઉચ્ચારણ કર્યું તે સમયે તો અર્થયુદ્ધ તિ શબ્દનું ગ્રહણ કર્યું છે તેમ પ્રતીતિ થાય છે. તેથી તિરાન્તીયાઃ એ પ્રતિષેધ જ્ઞાપક થશે. 188 આ રીતે મોટી સંજ્ઞા કરવાથી વિ વગેરે અકૃત્રિમ સંખ્યાઓને પણ સંલ્યા સંજ્ઞા લાગુ પડશે અને તેથી આ સૂત્રમાં વધારાનો સંલ્યા શબ્દ મૂકવાની જરૂર નહીં પડે. પાછળના સૂત્ર માટે પણ વધારાના સંચાં શબ્દનું ગ્રહણ કરવું જરૂરી છે એમ જે બીજું પ્રયોજન દર્શાવે છે તેનો સૂત્રકાર નિરાસ કરશે. 189 શંકાકારનું કહેવું છે કે સૂત્રમાં વધારાનો સંલ્યા શબ્દ સંજ્ઞા માટે મૂકવાનો હતો, પરંતુ વધુ માં તે મૂકવાની જરૂર ન હોય તો પણ સ્થાન્તિા ક્ા એ સૂત્ર માટે જરૂરી છે. પૂર્વ સૂત્રમાંનો અવર્થક સંથી શબ્દ ઉત્તર સૂત્રમાં અનુવૃત્ત થાય તે યોગ્ય નથી, કારણ કે પૂર્વ સૂત્રમાં તે સંજ્ઞા તરીકે છે જયારે સ્થાન્તિામાં જે સંલ્યા શબ્દની જરૂર છે તે સંજ્ઞીના વિશેષણ તરીકે ઉપયોગી છે, એટલે કે પત્ સંજ્ઞા નો જે સંજ્ઞી હોય અર્થાત્ જ એ સંજ્ઞા દ્વારા જે સંશીનું સૂચન થાય છે તેના અર્થમાં વધારો કરવા માટે ઉપયોગી છે. તેથી સ્થાન્તિા સંલ્યા ઘા એમ સૂત્રની યોજના થતાં આ પ્રમાણે અર્થ સમજાશેઃ જે ૬ અને ન્ અંતવાળી સંખ્યાઓ છે તેમની પત્ સંજ્ઞા થાય છે. અહીં પૂર્વ સૂત્રમાં વધારાનો મૂકવામાં આવેલો અને આ સૂત્રમાં અનુવૃત્તિથી ઉતરી આવતો સંલ્યા શબ્દ ‘-કારાન્ત કે ન-કારાન્ત સંખ્યાઓ’ એમ અર્થ (સંજ્ઞી) દર્શાવે છે. છે એટલે કે સ્થળાન્તર થવાથી ઘોનું ઘોપણું જતું રહેતું નથી.તેમ શબ્દની અનુવૃત્તિ થવાથી તેનો અર્થ બદલાતો નથી. ૨૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy