SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ अथवा प्रगृह्यसंज्ञा क्रियतामयादयो वा प्रगृह्यसंज्ञा भविष्यति विप्रतिषेधेन। नैष युक्तो विप्रतिषेधः। विप्रतिषेधे परमित्युच्यते पूर्वा च प्रगृह्यसंज्ञा परेऽयादयः। परा प्रगृह्यसंज्ञा करिष्यते। सूत्रविपर्यासः कृतो भवति। एवं तर्हि परैव प्रगृह्यसंज्ञा। कथम्। कार्यकाल संज्ञापरिभाषम् । यत्र कार्य तत्रोपस्थितं द्रष्टव्यम्। प्रगृह्यः प्रकृत्येत्युपस्थितमिदं भवति अदसो मादिति ॥ एवमप्ययुक्तो विप्रतिषेधः। कथम्। द्विकार्ययोगो हि विप्रतिषेधो न चात्रैको द्विकार्ययुक्तः। एचामयादयः। ईदूतोः प्रगृह्यसंज्ञा। नावश्य द्विकार्ययोग एव विप्रतिषेधः। किं तर्हि । असंभवोऽपि। स चास्त्यत्रासंभवः। कोऽसंभवः। અથવા પ્રગૃહ્ય સંજ્ઞા કરવી કે અન્ય વગેરે કરવા એ (સ્થિતિ ઉભી થતાં) પરસ્પર વિરોધ થાય છે તેથી (મદ્ વગેરેનો બાધ કરીને પર લેવાથી) પ્રગૃહ્ય સંજ્ઞા થશે. વિપ્રતિષેધ દ્વારા બાધ કરવો યોગ્ય નથી, કારણ કે વિપ્રતિષ પરમ્ (અર્થાત્ પરસ્પર વિરોધ હોય ત્યારે જે પાછળનો હોય તે વિધિ થાય છે), જયારે અહીં તો ગૃહ્ય સંજ્ઞા પૂર્વ છે અને મમ્ વગેરે પર છે. પ્રગૃહ્યસંજ્ઞાને પર બનાવવામાં આવશે. તે તો સૂત્રના પાઠકમમાં ફેરફાર કરવા બરોબર છે. એમ ન કરવા છતાં પ્રગૃહ્ય સંજ્ઞા જ પર છે. એ કેવી રીતે ? સંજ્ઞા અને પરિભાષા કાર્યકાલ છે અર્થાત્ જયાં કાર્ય હોય ત્યાં તે ઉપસ્થિત થાય છે તેમ જાણવું. (તેથી જુતગઢ વિ દ ર રરપ . એ પર સૂત્ર પ્રમાણે) પ્રગૃહાના પ્રતિભાવ (કરવાનો હોય ત્યારે) મો મત ! એ પૂર્વ સૂત્ર ઉપસ્થિત થાય છે. એમ છતાં વિપ્રતિષેધ નો આશ્રય લેવો) યોગ્ય નથી. કેમ યોગ્ય નથી)? કારણ કે વિપ્રતિષેધ તો જયાં એક ને અનુલક્ષી ને બે કાર્ય કરવામાં આવે ત્યાં થાય છે, જયારે અહીં (મની મત્ર વગેરેમાં) તો એકને અનુલક્ષીને બે કાર્ય થતાં જ નથી, કારણ કે) મદ્ વગેરે , મો વગેરેના થાય છે પ્રગૃહ્યસંજ્ઞા ત અને ન્ ની થાય છે. એકને અનુલક્ષીને બે કાર્ય કરવાના હોય ત્યાં જ વિપ્રતિષધ થાય છે એમ નથી. તો પછી શું છે? (જયાં એકને અનુલક્ષીને બે કાર્ય થવાં) અસંભવિત હોય તે) પણ વિપ્રતિષેધ છે). અને આ (ઉદાહરણો) માં (બે કાર્યો એકી સાથે થવાં) સંભવિત નથી.અહીં (બે કાર્યો) કેવી રીતે અસંભવિત છે? 43 વા.(૩) માંનો વા શબ્દ આ રીતે વિકલ્પ સૂચવે છે. અન્ , મન્ અને એકાદેશનો પ્રતિષેધ થાય છે તેમ કહેવું કે “ વિપ્રતિષધ દ્વારા પ્રગૃહ્ય સંજ્ઞા થશે એમ કહેવું જોઇએ? કારણ કે જો મુત્વ અસિદ્ધ હોય તો ગમી નાસતો માં મદ્ , મમ્ માસ માં પંલ્લિગમાં માલૂ થવાનો અને મની મત્રા માં પૂર્વરૂપ એકાદેશ થવાનો પ્રસંગ આવશે. જુઓ નોધ(૩૮). પ્રગૃહ્ય સંજ્ઞા મમ્, મત્ અને એકાદેશનો બાધ કરશે એમ કહ્યું, પરંતુ સૂત્રકારે વિપ્રતિષેધે પર (ાર્યમ) એમ કહ્યું છે. હવે અહીં પ્રોડકવાયાવા (૬-૧-૭૮) થી થતા મયૂ વગેરે પર છે અને પ્રગૃહ્ય સંજ્ઞા પૂર્વ છે. પછી પ્રગૃહ્યસંજ્ઞા કેવી રીતે થશે ? એમ અહીં શંકા છે. સૂત્રપાઠમાં કમભેદ ન કરવામાં આવે તો પણ પ્રગૃહ્યસંજ્ઞા પર જ થશે, કારણ કે કાર્યકાલપક્ષમાં પૂર્વપાઠમાં વાક્યર્થ બોધ થતો નથી. જુઓ (નીચેનોધ ૪૬) “ સૂત્રપાઠને કારણે પ્રગૃહ્ય સંજ્ઞાનું પૂર્વત્વ તો રહે છે પછી તે કેવી રીતે પર થઇ શકે? એમ શંકાકાર પૂછવા માગે છે. પરંતુ કાર્યકાલપક્ષ પ્રમાણે જે જે સૂત્રમાં સંજ્ઞાનું ગ્રહણ કરવામાં આવ્યું હોય તે તે પ્રદેશ સૂત્રમાં સંજ્ઞા શાસ્ત્ર ઉપસ્થિત થાય છે અને ત્યાં જ તેનો અર્થબોધ થાય છે. ત્યાર પછી વિરોધ ઊભો થાય છે. તેથી કયું કાર્ય પ્રથમ કરવું તે પ્રશ્ન ઉદ્ભવે છે. દા.ત. તમJહતા: એપ્રદેશસૂત્રમાં મસો માતા એ સંજ્ઞા સૂત્ર ઉપસ્થિત થયા પછી સૂત્રના અર્થનો બોધ થાય છે, તે પછી પ્રશ્ન થાય છે કે અહીં પ્રગૃહ્ય સંજ્ઞા થશે કે મદ્ વગેરે થશે. હવે પ્રોડય ૦ સૂત્રની દૃષ્ટિએ મસો માતા સૂત્રપાઠ પ્રમાણે પૂર્વ સૂત્ર છે છતાં કાર્યકાલ પક્ષમાં સંજ્ઞાસૂત્ર પ્રદેશ સૂત્રોમાં ઉપસ્થિત થાય છે તેથી હુતકાળ એ પ્રદેશ સૂત્ર પર હોવાથી ત્યાં ઉપસ્થિત થતું સંજ્ઞા સૂત્ર પણ પર થશે, પરિણામે પાઠકમ પ્રમાણે પર ન હોવા છતાં મસો માતા એ સંજ્ઞા સૂત્ર પર ગણાશે અને વિપ્રતિવે પર વાર્થમ પ્રમાણે પ્રગૃહ્ય સંજ્ઞા જ થશે, મર્ વગેરે નહીં થાય.તેથી મમી મત્રા મમ્ મત્રા જેવામાં અવગેરેનો વિપ્રતિષેધ ન્યાય દ્વારા બાધ થશે અને પ્રગૃહ્ય સંજ્ઞા થશે. ૨૮૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy