SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ आकारस्य तपरकरणं सवर्णार्थम् ॥ आकारस्य तपरकरणं क्रियते। किं प्रयोजनम्। सवर्णार्थम्। तपरस्तत्कालस्य इति तत्कालाना सवर्णानां ग्रहणं यथा स्यात्। केषाम्। उदात्तानुदात्तस्वरितानाम्। किं च कारणं न स्यात्। भेदकत्वात्स्वरस्य ॥१३॥ भेदका उदात्तादयः। कथं पुनर्ज्ञायते भेदका उदात्तादय इति। एवं हि दृश्यते लोके। य उदात्ते कर्तव्येऽनुदात्तं करोति खण्डिकोपाध्यायस्तस्मै चपेटा ददात्यन्यत्वं करोषीति । अस्ति प्रयोजनमेतत्। किं तहीति। भेदकत्वागुणस्येति वक्तव्यम्। किं प्रयोजनम्। आनुनासिक्य नाम गुणः। तद्भिन्नस्यापि यथा स्यात्। किं च कारणं न स्यात् । भेदकत्वाद्गुणस्य। સવર્ણનું ગ્રહણ થાય તે માટે મા કારની પાછળ ત(મૂક્યો છે). મા કારની પાછળ તુ મૂકવામાં આવ્યો છે. તેનું શું પ્રયોજન છે? સવર્ણને માટે. અર્થાત્ જેથી તપતા પ્રમાણે તેના સમાન ઉચ્ચારણકાળવાળા સવણનું ગ્રહણ થઇ શકે. કયા સવર્ણોનું? ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત (મા-કાર) નું, પરંતુ (પાછળ તુ ન મૂકે તો (ઉદાત્ત વગેરેનું) ગ્રહણ ન થવાનું શું કારણ? 5 * (ઉદાત્ત વગેરે) સ્વર ભેદક છે તે કારણો ૧૩ ઉદાત્ત વગેરે (સ્વર) ભેદક છે % અર્થાત્ સત્ વર્ગોને ભિન્ન બનાવે છે. ઉદાત્ત વગેરે ભેદક છે તે કેવી રીતે જાણી શકાય? કારણ કે લોકમાં પણ એ પ્રમાણે જોવામાં આવે છે. ઉદાત્ત ઉચ્ચારણ કરવાનું હોય ત્યાં જે અનુદાત્ત ઉચ્ચારણ કરે તેને ખંડિકોપાધ્યાય, ‘તું અવળું ઉચ્ચારણ કરે છે,” એમ કહીને તમાચો મારે છે. ત્ મૂકવાનું શું એ પ્રયોજન છે? તો પછી કયું છે)? એમ કે ‘(માત્ર સ્વર નહીં પણ ઉદાત્ત વગેરે ) ગુણ ભિન્ન બનાવે છે એમ કહેવું જોઇએ. શા માટે? અનુનાસિક હોવું એ પણ ગુણ છે તેને કારણે ભિન્ન બનતા (મ) નું પણ જેથી ગ્રહણ થઇ શકે તે માટે (પાછળ તુ મૂક્યો છે). (પાછળ તું ન મૂક્યો હોય તો અનુનાસિકનું) રહણ શાથી ન થાય ? કારણ કે ( ઉદાત્ત, અનુનાસિક, વગેરે ) ગુણો (અર્ વણને જુદા પાડે છે એટલે કે) ની જ વૃદ્ધિ સંજ્ઞા થવાનો પ્રસંગ આવે છે. તેનાથી ભિન્ન ગુણવાળા મા-કારને પણ વૃદ્ધિ સંજ્ઞા થઈ શકે એ હેતુથી તેને તપ કરવામાં આવ્યો છે. અહીં તપરંવાર નિ માં વરમ્ અને નિત્તે એમ જે પ્રયોગ છે તે પણ પ્રતિ એ પ્રયોગની જેમ સામાન્ય-વિશેષભાવપૂર્વકનો છે, અંગ્રેજીમાં Cognate Object હોય છે તેમ. 43 • ઉદાત્તાદિ ગુણ ભેદક નથી હોતા” એમ વિચારીને આ પ્રશ્ન કર્યો છે, કારણ કે કોઇ બોડા માથાવાળાએ ચોરી કરી હોય અને પછી લાંબા વાળવાળો થઇ જાય તો પણ તેને વિશે ‘આ ચોર છે” એમ કહેવાય છે. તે રીતે ગુણ ભેદથી અદ્ ભેદ નથી થતો. 46 જે વિજાતીયનું (અર્થાત્ પોતાનાથી ભિન્ન પ્રકારના મ નું) નિવર્તન કરે તે ભેદક. ઉદાત્ત વગેરે ગુણો ભેદક છે. એ ગુણ જે રજૂ માં ન હોય તેને જુદો પાડે છે તેથી તે ભેદક થશે. 47 કોઇ પણ કૃતિના એક એક ખંડનો અભ્યાસ કરે છે ખંડિક. એ આથર્વણોની જ સંજ્ઞા છે. તેમને અભ્યાસ કરાવે તે ખંડિકોપાધ્યાય. ભગવાન પતંજલિ પણ ખંડિકોને અભ્યાસ કરાવતા હતા તેથી આ પ્રમાણે કહ્યું છે.(છા. નિ.સા.પૂ.૧૫૨, પા.ટી.૬).યુ.મી.(પૃ. ૨૨૯) કહે કે એમ કહેવું તે ઐતિહ્યથી વિરુદ્ધ છે. વાસ્તવમાં યજુર્વેદની શુક્લ તેમ જ કૃષ્ણ બન્ને શાખાઓમાં ખંડિકા અથવા કંડિકા એમ વિભાગ ઉપલબ્ધ છે.તેથી પતંજલિએ પોતાની કઇ શાખાના અધ્યાપકનો સંકેત કરતા હોય. ખંડિકોપાધ્યાયનો અર્થ બાળકોના ઉપાધ્યાય એમ પણ કરવામાં આવે છે (વાસ્કોપાધ્યાયઃ વૈ.ભુ.સા. ઉપર કાશિકા પૂ.૩૮૯ઃ પ્રભા.માંશુદ્ધોપાધ્યાયઃ1 એમ અર્થ કર્યો છે.) પરંતુ પાણિનિએ તિત્તિરિવરતન્તુ હોવા એ સૂત્રમાં છિદ નો ઉલ્લેખ કર્યો છે. ખંડિકે જેનું પ્રવચન કર્યું છે તેનો અભ્યાસ કરે તે વાહિય. 48 અહીં કાકુ દ્વારા સૂચવે છે કે ઉદાત્તાદિનું ગ્રહણ થાય તે તારકરા નું પ્રયોજન નથી. ભાષ્યમાં અહીં ‘તિ’ એમ છે. તેનો અર્થ છૂટું વચમ્ આ કહેવું જોઇએ” (ઉ.) રતિ શબ્દ હવે પછી જે કહેવામાં આવશે તેને માટે મૂક્યો છે. છે ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત ઉપરાંત બધા જ ગુણોને આવરી શકાય તે માટે વાર્તિકમાં ગુગ શબ્દનું ગ્રહણ કરવાં જરૂરી છે, જેથી અનુનાસિક ગુણનું પણ ગ્રહણ થાય. પરિણામે અનુનાસિક ગુણથી વિશિષ્ટ અ નું પણ ગ્રહણ થઈ શકશે. Jain Education International ૨૦૫ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy