SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ अथवानाकृतिः संज्ञा। आकृतिमन्तः संज्ञिनः। लोकेऽपि ह्याकृतिमतो मांसपिण्डस्य देवदत्त इति संज्ञा क्रियते ॥ लिङ्गेन वा ॥७॥ अथवा किंचिल्लिङ्गमासज्य वक्ष्यामीत्थंलिङ्गा संज्ञेति। वृद्धिशद्वे च तल्लिङ्गं करिष्यते नादैच्छद्वे ॥ इदं तावदयुक्तं यदुच्यत आचार्याचारादिति। किमत्रायुक्तम्। तमेवोपालभ्यागमकं ते सूत्रमिति तस्यैव पुनः प्रमाणीकरणमित्येतदयुक्तम्। अपरितुष्यन्खल्वपि भवाननेन परिहारेणानाकृतिलिङ्गेन वेत्याह । तच्चापि वक्तव्यम्। यद्यप्येतदुच्यतेऽथवैतीत्संज्ञा न वक्तव्या लोपश्च न वक्तव्यः। संज्ञालिङ्गमनुबन्धेषु करिष्यते। न च संज्ञाया निवृत्तिरुच्यते। स्वभावतः संज्ञाः सज्ञिनः प्रत्याय्य निवर्तन्ते । तेनानुबन्धानामपि निवृत्तिर्भविष्यति। सिध्यत्येवमपाणिनीयं तु भवति ॥ यथान्यासमेवास्तु। ननु चोक्त संज्ञा -धिकारः संज्ञासंप्रत्ययार्थ इतरथा ह्यसंप्रत्ययो यथा लोक इति। न यथा लाके तथा व्याकरणे ॥ प्रमाणभूत आचार्यो दर्भपवित्रपाणिः शुचाववकाशे प्राङ्मुख उपविश्य महता यत्नेन सूत्र प्रणयति स्म तत्राशक्यं वर्णेनाप्यनर्थकेन भवितुं किं पुनरियता सूत्रेण। किमतो यदशक्यम्। अतः संज्ञासंज्ञिनावेव ॥ कुतो नु खल्वेतत्संज्ञासंज्ञिनावेवेति न पुनः साध्वनुशासनेऽस्मिशास्त्रे साधुत्वमनेन क्रियते। कृतमनयोः साधुत्वम्। कथम्। वृधिरस्मा अविशेषेणोपदिष्टः प्रकृतिपाठे तस्मात् क्तिन्प्रत्ययः। आदैचोऽप्यक्षरसमाम्नाय उपदिष्टाः॥ प्रयोगनिमार्थ तीदं स्यात्। वृद्धिशद्वात्पर आदैचः प्रयोक्तव्या इति। नेह प्रयोगनियम आरभ्यते। किं तर्हि । संस्कृत्य संस्कृत्य पदान्युत्सृज्यन्ते तेषां यथेष्टमभिसंबन्धो भवति । तद्यथा। आहर पात्रम् पात्रमाहरेति ॥ અથવા(જેને) આકૃતિ (એટલે કે આકાર) ન હોય તે સંજ્ઞા અને જેમને આકૃતિ હેય તે સંજ્ઞીઓ. વ્યવહારમાં પણ આકૃતિયા માંસ પિંડને દેવદત્ત’ એવું નામ આપવામાં આવે છે. અથવા ચિહ્ન દ્વારા (સંજ્ઞા-સંશીની સ્પષ્ટતા થશે) અથવા કોઇ ચિહન લગાડીને કહીશ કે આ પ્રમાણે ચિહનવાળી હોય તે સંજ્ઞા (છે), અને તે ચિહ્ન વૃદ્ધિ શબ્દને લગાડવામાં આવશે , માવૈજૂ શબ્દને નહીં. તો પછી આચાર્યોના વ્યવહાર ઉપરથી (સંજ્ઞા અને સંજ્ઞી ની બાબતમાં અસંદિગ્ધપણું સિદ્ધ થાય છે, એમ જે કહ્યું તે યોગ્ય નથી. તેમાં શું અયોગ્ય છે? ‘તમારૂં સૂત્ર સમજાય તેવું નથી', એમ (સૂત્રકારને) દોષ દઇને તેમનો જ પ્રમાણ રૂપે ઉલ્લેખ કરવો તે તો અયોગ્ય છે..? આ ખુલાસાથી સંતુષ્ટ ન થયા ત્યારે આપે પણ “(જને) આકૃતિ ન હોય(અનીતિ) (તે સંજ્ઞા). ચિનદારા (સંજ્ઞા-સંજ્ઞીની સ્પષ્ટતા થશે) (નિ વા),”એમ કહ્યું. (અને એમ હોવાથી“ આ પ્રમાણે ચિહ્નવાળી હોય તે સંજ્ઞા”) એ પણ કહવું પડશે. અને જો એ પ્રમાણે કહેવામાં આવે તો પછી ત્ સંજ્ઞા કરવી નહીં પડે અને ટોપ પણ કહેવાની જરૂર નહીં રહે. સંજ્ઞાનું ચિહ્ન અનુબંધોને કરવામાં આવશે.વળી સંજ્ઞાની નિવૃત્તિ થાય છે એમ કહેવું પડતું નથી, કારણ કે સંજ્ઞીનો બોધ કરાવીને સંજ્ઞા સ્વાભાવિક રીતે નિવૃત્ત થાય છે, તેથી અનુબંધોની પણ નિવૃત્તિ થશે. એ રીતે કામ થઇ શકશે પણ તે પાણિનિ અનુસાર નહીં થાય .(તેથી સૂત્ર) જેમ મૂકેલું છે તેમ જ ભલે રહે. પરંતુ અમે આગળ) કહ્યું તો ખરું કે સંજ્ઞાનો ચોક્કસ ખ્યાલ આપવા માટે સંજ્ઞાધિકાર કરવો જરૂરી છે, નહીં તો વ્યવહારમાં બને છે તેમ (અહીં પણ) સાચો ખ્યાલ નહીં આવે. (પરંતુ) જેમ લોક વ્યવહારમાં લેય છે તેમ વ્યાકરણમાં નથી હોતું પ્રમાણભૂત આચાર્ય પાણિનિએ હાથમાં દર્ભનો પવિત્ર રાખીને સ્વચ્છ સ્થળે પૂર્વાભિમુખ બેસીને ભારે પ્રયત્નપૂર્વક સૂત્રોની રચના કરી છે, તેમાં એક વર્ણ પણ અર્થહીન હોય તે શક્ય નથી તો પછી આટલું મોટું) સૂત્ર તો ક્યાંથી હોય! જો (સૂત્ર સમજવું અશક્ય હેય તો પછી (વર્ણ પણ અનર્થક ન હોય એમ જે કહ્યું) એથી શું? એથી (એમ સમજાય છે કે વદિ અને મા એ) બે સંજ્ઞા અને સંજ્ઞી જ છે. (આ સૂત્રમાં) સંજ્ઞા અને સંજ્ઞી જ (દર્શાવ્યાં) છે પરંતુ શુદ્ધ (શબ્દો)ને વિશે નિયમ કરનાર આ શાસ્ત્રમાં (વા અને મદ્વિત્ એ શબ્દોની) શુદ્ધતાનો નિર્ણય કરવામાં આવ્યો છે એમ કેમ ન કહેવાય ? એ બે શુદ્ધ છે તે સિદ્ધ થયું છે. કેવી રીતે? એ રીતે કે ધાતુપામાં વર્ષે ધાતુ આ (શિષ્ય)ને ખાતર બીજા ધાતુઓના જેવો જ દર્શાવ્યો છે અને તેને નિ પ્રત્યય લગાડીને વૃદ્ધિ શબ્દ નિષ્પન્ન કર્યો છે, સત્ અને હેલ્ પણ અક્ષરસમાપ્નાયમાં ઉપદેશેલા છે તો પછી “ક્રિ શબ્દની પછી માદ્વ ને મૂકવા” એમ પ્રયોગને લગતો નિયમ કરવા માટે આ(સૂત્ર કર્યું) હોય. અહીં (અર્થાત્ આ વ્યાકરણ શાસ્ત્રમાં) પ્રયોગને લગતો નિયમ કરવામાં આવતો નથી.. તો પછી શું કરવામાં આવે છે ? (આ શાસ્ત્રમાં તો) પદોને સિદ્ધ કરી કરીને મૂકી દેવામાં આવે છે, તેમનો પરસ્પર સંબંધ તો (બોલનારની) ઇચ્છાનુસાર થાય છે. જેમ કે હિર પાત્રમ્ H (પાત્ર લાવ), પાત્રમાહિર. (પાત્ર લાવ), 26 પસ્પશામાં આ પ્રમાણે દલીલ કરેલી છે, પરંતુ ભાગકારને તે સ્વીકાર્ય નથી (જુઓઃ નોધ ૧/૧૦૭) 27 ‘તમારું સૂત્ર સમજાય તેવું નથી' એમ કહીને જે સૂત્રકારની નિંદા કરે છે તે જ વાર્તિકકારને અર્થાત્ તે આચાર્યને પ્રમાણભૂત ગણી શકે! (પ્ર.) 28 આંગળી ઉપર પવિત્ર અર્થાત્ દર્ભની વીંટી પહેરીને અર્થાત્ પિશાચ વગેરેના સંબંધથી થતા પ્રમાદ વગેરે દોષથી રહિત બનીને. Jain Education International For Personal & Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy