SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ માવાવાસ્પિંજ્ઞાસિદ્ધિઃ ૪ . आचार्याचारात्संज्ञासिद्धिर्भविष्यति। किमिदमाचार्याचारादिति। आचार्याणामुपचारात्। यथा लौकिकवैदिकेषु ॥४॥ तद्यथा लौकिकेषु वैदिकेषु च कृतान्तेषु । लोके तावन्मातापितौ पुत्रस्य जातस्य संवृतेऽवकाशे नाम कुर्वाते देवदत्तो यज्ञदत्त इति । तयोरुपचारादन्येऽपि जानन्तीयमस्य संज्ञेति। वेदे याज्ञिकाः संज्ञां कुर्वन्ति स्फ्यो यूपश्चषाल इति। तत्रभवतामुपचारादन्येऽपि जानन्तीयमस्य संज्ञेति। एवमिहापि। इहैव तावत्केचियाचक्षाणा आहुः। वृद्धिशब्दः संज्ञादैचः संज्ञिन इति। अपरे पुनः सिचि वृद्धिः इत्युक्त्वाकारैकारौकारनुदाहरन्ति । ते मन्यामहे यया प्रत्याय्यन्ते सा संज्ञा ये प्रतीयन्ते ते संज्ञिन इति॥ यदप्युच्यते क्रियमाणेऽपि संज्ञाधिकारे संज्ञासंज्ञिनोरसंदेहो वक्तव्य इति । संज्ञासंजयसंदेहश्च ॥५॥ संज्ञासंज्ञिनोश्चासंदेहः सिद्धः। कुतः। आचार्याचारादेव। उक्त आचार्याचारः॥ નીતિઃ ૬ . આચાર્યોના આચાર ઉપરથી સંજ્ઞાની સિદ્ધિ થાય છે) | ૪/અ | (અર્થાત્ ) આચાર્યોના વ્યવહાર ઉપરથી સંજ્ઞાની સિદ્ધિ થશે ‘આચાર્યોના આચાર ઉપરથી', એ વળી શું? (આચાર ઉપરથી એટલે ) આચાર્યોના વ્યવહાર ઉપરથી. જેમ લોકિક અને વેદિક (બાબતોમાં હોય છે તેમ) I૪ જેમ લૌકિક અને વૈદિક બાબતોમાં હોય છે તેમ એ (છે). લોક વ્યવહરમાં તો પુત્રનો જન્મ થતાં ઘરખૂણે જ તેનું દેવદત્ત, યજ્ઞદત્ત એમ નામ પાડે છે. તેમના વ્યવહાર ઉપરથી બીજા પણ જાણે છે કે તેનું નામ એ પ્રમાણે છે. વેદમાં પણ યજ્ઞ કરનારા , યુપ, અષાલ એમ સાધનોનાં નામ આપે છે. તે મહાનુભાવોના વ્યવહાર ઉપરથી બીજા પણ જાણે છે કે તેમનાં (તે સાઘનો) નાં નામ એ પ્રમાણે છે. એ રીતે અહીં પણ (છે). અહીં (આ સૂત્રના સંદર્ભમાં) જ કેટલાક તો વ્યાખ્યા કરતાં કહે છે, “વૃદ્ધિ શબ્દ સંજ્ઞા છે અને સા , અને શ્રી એ સંજ્ઞી છે.” જયારે બીજા સિનિં૦િ એ (સૂત્ર) ઉચારીને મા છે અને શ્રી ને (તેના) ઉદાહરણ રૂપે આપે છે. આથી અમે માનીએ છીએ કે જે (શબ્દ) થી (મા છે, ઐશ ) ઓળખાય છે તે વૃદ્ધિ શબ્દ) સંજ્ઞા અને જે તે સંજ્ઞા વડે) ઓળખાય છે તે ) સંજ્ઞીઓ છે.વળી જે કહેવામાં આવે છે કે સંજ્ઞા અધિકાર કરવામાં આવે તો પણ સંજ્ઞા અને સંજ્ઞી વિશે સંદેહ ન રહે તેમ વિધાન કરવું જોઇએ. (તેના જવાબમાં કહેવાનું કે - સંજ્ઞા અને સંજ્ઞીને લગતી શંકા તો દૂર થાય છે પણ સંજ્ઞા અને સંજ્ઞી ની બાબતમાં અસંદિગ્ધપણું સિદ્ધ થાય છે. કેવી રીતે ? આચાર્યોના વ્યવહાર ઉપરથી જ (સિદ્ધ થાય છે) અને આચાર્યોનો વ્યવહાર શું તે તો કહ્યું. (જેને) આકૃતિ ન હોય તે સંજ્ઞા) અંદા 23 માર: શબ્દનો અર્થ ભાગકારે ૩પવાઃ કર્યો છે, પરંતુ તે શબ્દ ગૌણીવૃત્તિના અર્થમાં નથી એ દર્શાવવા માટે કેટે ૩પવાર એટલે વ્યવહાર એમ કર્યો છે. આચાર્યો એટલે વૃત્તિકારો. તેમના આચાર અર્થાત્ વ્યવહાર ઉપરથી ચોકકસ સમજાશે કે આ સંજ્ઞા સૂત્રો છે. તેથી સમય સંજ્ઞા અધિકાર સૂત્ર કરવાની જરૂર નહીં રહે, કારણ કે વ્યવહાર ઉપરથી જ શબ્દની શક્તિનું ગ્રહણ થઇ શકે છે. તેથી સૂત્રમાંનું એક પદ સંજ્ઞા છે અને અન્ય પદ સંજ્ઞી છે એમ નક્કી થયા પછી કઈ સંજ્ઞા અને સંજ્ઞી કયો એવો સંદેહ નષ્ટ થશે. ભાષ્યમાં તાન્તપુ એમ છે. તાન્ત એટલે બાબત, અથવા નિર્ણય. 25 મતિ શબ્દ સૂચક છે, કારણ કે જયાં જયાં આકાર હોય ત્યાં ત્યાં ભેદ . જેમાં ભેદ હોય તે સંજ્ઞી અને જેમાં ભેદ ન હોય તે સંજ્ઞા. વૃદ્ધિ શબ્દ સ્વરૂપમાં એક જ છે તેથી તે સંજ્ઞા થશે, પરંતુ જેમની વૃદ્ધિ સંજ્ઞા કરવામાં આવે છે તે મા છે શ્રી પરસ્પર ભિન્ન છે તેથી તેઓ સંજ્ઞીઓ છે. આમ લાઘવ ખાતર સંજ્ઞા કરવામાં આવે છે. Jain Education International For Personal & Phate Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy