SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ હવે આ અક્ષરા તે શું છે? જેનો નાશ ન થાય (ક્ષમ) તેને અક્ષર જાણવો જે ક્ષીણ ન થાય અથવા જે નષ્ટ ન થાય તે અક્ષર. અથવા મર ને સન લાગીને અક્ષRI અથવા કમરા (વ્યાપવું) એ ધાતુને સન્ એ ઉણાદિ પ્રત્યય લાગીને (જવ્યાપે છે તે અક્ષર એ અર્થમાં થયો છે) वर्ण वाहुः पूर्वसूत्रे अथवा पूर्वसूत्रे वर्णस्याक्षरमिति संज्ञा क्रियते। किमर्थमुपदिश्यते॥ अथ किमर्थमुपदिश्यते॥ वर्णज्ञान वाग्विषयो यत्र च ब्रह्म वर्तते । तदर्थमिष्टबयझ्यर्थ लघ्वर्थ चोपदिश्यते॥ सोऽयमक्षरसमाम्नायो वाक्समानायः पुष्पितः फलितश्चन्द्रतारकवत्प्रतिमण्डितो वेदितव्यो ब्रह्मराशिः। सर्ववेदपुण्यफलावप्तिश्चास्य ज्ञाने भवति । मातापितरौ चास्य स्वर्गे लोके महीयेते॥ इति श्रीमद्भगवत्पतञ्जलिविरचितव्याकरणमहाभाष्ये प्रथमाध्यायप्रथमपादस्य गुर्जरभाषानुवादस्य तरलाटीकायां द्वितीयमाहिकम् ॥२॥ અથવા તો પૂર્વે વર્ણને અસર 19 કહેતા હતા. અથવા પૂર્વનાં સૂત્રોમાં વર્ણ ને અક્ષર એ સંજ્ઞા કરવામાં આવી છે. (વર્ગોનો) ઉપદેશ શા માટે કરવામાં આવે છે? તો પછી (વર્ગોનો) ઉપદેશ શા માટે કરવામાં આવે છે?200 જેમાં શબ્દબદ્ધ રહેલું છે તેવી વાણીના વિષયભૂત વર્ણજ્ઞાન કરાવનાર શાસ્ત્ર છે તે (શાસ્ત્ર) માટે, ઇષ્ટ (અર્થાત્ દુષ્ટ નહોય-જે દોષરહિત હોય તેવા, વર્ણ) સમજાય તે માટે તેમ જ લાઘવને ખાતર (માહેશ્વર સૂત્રોનો) ઉપદેશ કરવામાં આવે છે. લાગવાના છે તે આગમી (૯,જૂ અને – એમ માત્ર ત્રણ છે. આથી આગમ અને આગમીઓની સંખ્યામાં ફેર હોવાથી ઉદ્દેશ અને વિધેયનો યથાસંખ્ય મેળ નહીં ખાય. 197 માહેશ્વરી સૂત્રોને અક્ષરસમના કહેવામાં આવે છે અથવા પૂર્વે કહ્યું કે જો વા રુમાં પદ્રવાઃ વરરોડક્ષરવા વાવ વિદ્યાતિ વગેરે તેથી અક્ષર શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે. ભાષ્યકાર અ૩ળુ સૂત્રના ભાષ્યમાં પણ માહેશ્વરી સૂત્રોમાંના -કારને આક્ષરસમાપ્નાયિક કહે છે. 198 મશ્નોતે સરોડક્ષરમ્ એ પાદમાં સરઃ શબ્દ ઔણાદિક પ્રત્યય સરન્ માટે પ્રયોજયો છે અને છંદને અનુલક્ષીને અનુબન્ધનો લોપ કરીને મૂળ પ્રત્યયના અનુકરણ રૂપે મૂક્યો છે. આમ અક્ષર શબ્દ સરમ્ (વ્યાપવું) એ ધાતુ ઉપરથી બન્યો છે. જે પદ કે વાક્યને વ્યાપે તે અક્ષર . અર્થને વ્યાપે તે અક્ષર એમ ન કહી શકાય, કારણ કે વર્ણ અર્થહીન ોય છે. 19 અહીં કેટલીક પ્રતોમાં વધાદુડા એમ પાઠ છે. તે પ્રામાદિક છે, કારણ કે ભાગમાં અથવા શબ્દ પ્રયોજયો છે. તે વા નો અર્થ છે. વર્ણને અક્ષર કહેવાની રૂઢિ છે.પૂર્વસૂત્ર નો ઉલ્લેખ ભાખ્યકાર અનેક સ્થળે કરે છે. પૂર્વસૂત્રમાં એટલે અન્ય વ્યાકરણમાં. વર્ણો એ જ અક્ષરો. અક્ષર શબ્દના ત્રણ અર્થ ભાખ્યકારે દર્શાવ્યા:૧) નિત્ય,ર) વ્યાપક અને ૩)વર્ણ , પરંતુ પ્રથમ બે અર્થ વ્યાકરણ શાસ્ત્રમાં ઉપયોગી ન હોવાથી ત્રીજો અર્થ અહીં લેવો જોઇએ અને પ્રથમ બે અર્થ વર્ણના વિશેષણ તરીકે લેતાં નિત્ય અને વ્યાપક વર્ણોનો સમા—ાય તે અક્ષરસમા—ાય એમ સિદ્ધ થયું. આમ અક્ષરસમા—ાય એટલે શ્રુતિરૂપ વર્ણસંઘાત. 200 વર્ણોના સાધુત્વનું પ્રતિપાદન થઇ શકતું નથી. માત્ર પદોનું સાધુત્વ વ્યાકરણ દ્વારા સિદ્ધ કરી શકાય છે તેથી અહીં પ્રશ્ન કર્યો છે કે આ અક્ષરસમાપ્નાયનો ઉપદેશ શા માટે કરવામાં આવ્યો છે? અગાઉ આને લગતો વિચાર કરવામાં આવ્યો છે, પરંતુ કંઈક વિશેષ કરવાના હેતુથી ફરી વિચારણા કરવામાં અાવે છે. ९३ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy