SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષર સમાપ્નાયરૂપી આ જેવાણીનો સંગ્રહ છે 20ા તે (દુષ્ટ ફલરૂપ ઐહિક કલ્યાણથી), (અદૃષ્ટ ફલરૂપ મોક્ષથી) ફલિત છે તેમ જ ચન અને તારાની જેમ02 સુશોભિત એવો વેદરાશિ જ જાણવો. તેનું જ્ઞાન થવાથી બધા જ વેદોના જ્ઞાનનું પુણ્ય મળે છે અને તે (જાણનાર) નાં માતાપિતા સ્વર્ગ લોકમાં પૂજાને પાત્ર થાય છે. અહીં શ્રી ભગવાન પતંજલિવિરચિત વ્યાકરણ મહાભાષ્યના પ્રથમ અધ્યાયના પ્રથમ પાદનો દ્રિતીય આહ્નિકનો ગુજરાતી અનુવાદ સમાપ્તો રા 20ા વાવેતમાનાથઃ - વાણીનો સંગ્રહ, અર્થાત્ વાણીને સંક્ષેપમાં મૂકવાનો ઉપાય. આટલા વર્ષો દ્વારા જ વાણીનો વ્યવહાર થઇ શકે છે એમ સૂચવાય છે. 202 ચન્દ્રતારવત્ એ શબ્દો વાવ્યવહારનું અનાદિત્ય અને નિત્યત્વ સૂચવે છે. અહીં મટે પ્રયોજેલો વાવ્યવહાર શબ્દ સંક્ષેપમાં રજુ કરનાર ચતુર્દશ સ્ત્રીને સૂચવે છે, કારણ કે ભાગમાં અહીં માહેશ્વર સૂત્રો પ્રસ્તુત છે તેથી સર્વ વિશેષણો તેને અનુલક્ષીને ઘટાવવા જોઇએ નહીં તો ભાષ્યનો વિરોધ થશે. એમ નાગેશ સૂચવે છે. આધારરૂપે ભર્તુહરિના શબ્દો ઉદ્ધર્યા છે. અહીં ભગવાન પતંજલિવિરચિત વ્યાકરણ મહાભાષ્યના પ્રથમ અધ્યાયના દ્વિતીય આહ્નિકના ગુજરાતી અનુવાદની તરલા નામનની ટીકા સમાપ્ત ારા इति श्रीमद्भगवत्पतञ्जलिविरचितव्याकरणमहाभाष्ये प्रथमाध्यायप्रथमपादस्य गुर्जरभाषानुवादस्य तरलाटीकायां द्वितीयमाह्निकम् ॥२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy