SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ (-કાર) સાથે (લેવાનો છે),પૂર્વ સાથે નહીં. (સૂત્રકાર | ને બદલે) વોઃ (એમ મૂકે છે તે) સિવાય (જયાં જયાં) [ (પ્રત્યાહારનું ગ્રહણ હોય ત્યાં ત્યાં ) પાછળના () સાથે (લેવો) જયાં પૂર્વ (ઈ-કાર) સાથેના ( [ પ્રત્યાહારના વર્ગોને સૂચવવા) ઇચ્છે છે ત્યાં ટુ-કાર અને ૩-કાર સૂચવવા માટે સૂત્રમાં રજૂ ને બદલે)ોઃ એમ ભેગા કરીને મૂકે છે અને તેમાં ગૌરવ થાય છે. (એ) કેમ કરીને જ્ઞાપક (થશે)? તેમાં વિભક્તિના નિર્દેશપૂર્વક (૨ અને ૩ ને ભેગા કરીને અર્થાત્ તેમનો સમાસ કરીને સૂત્રમાં) મૂકવામાં આવતાં સાડા ત્રણ માત્રા થશે કે જયારે પ્રત્યાહારનું ગ્રહણ કરવામાં આવે તો ત્રણ માત્રાથાય. આમ ઓછા વર્ણો મૂકીને સિદ્ધ થાય છે છતાં વધારે મોટો પ્રયત્ન કરીને આચાર્ય જ્ઞાપન કરે છે કે (સૂમાં રુન્ નું ગ્રહણ ોય ત્યારે તેને) પર (ગ-કાર) સાથે લેવો, પૂર્વ સાથે નહીં. તો પછી વર્ષોની ખોટ પડી હોય છે તેમ (અન્ય વર્ણ વાપરવાને બદલે) -કારને બે વાર અનુબન્ધ તરીકે લેવામાં આવ્યો છે. (તે ઉપરથી) આચાર્યગ જ્ઞાપન કરે છે કે भवत्येषा परिभाषा व्याख्यानतो विशेषप्रतिपत्तिर्न हि संदेहादलक्षणमिति। अणुदित्सवर्ण परिहाय पूर्वेणाण्ग्रहणं परेणेण्ग्रहणमिति व्याख्यास्यामः॥ जम ङ ण न म् ॥७॥ झ भ ञ् ॥८॥ किमर्थमिमौ मुखनासिकावचनौ वर्णावुभावप्यनुबध्येते न जकार एवानुबध्येत। कथं यानि मकारेण ग्रहणानि हलो यमा यमि लोपः इति । सन्तु ञकारेण हलो यां यजि लोप इति। नैवं शक्यम्। झकारभकारपरयोरपि हि झकारभकारयोर्लोपः प्रसज्येत। न झकारभकारी झकारभकारयोस्तः॥ कथं पुमः खय्यम्परे इति। एतदप्यस्तु ञकारेण पुमः खय्यञ्पर इति । नैव शक्यम्। झकारभकारपरे हि खयि रुः प्रसज्येत । न झकारभकारपरः खयस्ति ॥ ‘(સૂત્રના અર્થ વિશે) સંદેહ થાય ત્યારે તે (સૂત્ર) નકામું નથી થતું પરંતુ (શિષ્ટોએ કરેલા) સ્પષ્ટીકરણથી વિશિષ્ટ અર્થનો બોધ થાય છે” એ પરિભાષા છે. અમે સ્પષ્ટીકરણ કરીશું 192 કે મજુત્સિવચ વાપ્રત્યયઃ સિવાય બધે મ નું ગ્રહણ હોય તે પૂર્વ (ઈ-કાર) સાથે અને રુ નું ગ્રહણ હોય તે પર U-કાર સાથે લેવું). ज म ङण न म्॥७॥झ भञ्॥८॥ આ બન્ને અનુનાસિક વણને અનુબન્ધ તરીકે કેમ મૂક્યા છે, એકલા ને જ કેમ અનુબન્ધ ન કરી શકાય? જો એમ કરવામાં આવે તો) દો યમાં યમ ટોપડા જેવાંમાં મ્ અનુબન્ધ સાથેના પ્રત્યાહારનું ગ્રહણ કરવામાં આવ્યું છે તે (સૂત્રો) નું શું? તો પછી દો 189 અર્થતત્રઃ માત્ર સાડા ત્રણ માત્રા વોટ અથવા ડ્રો માં ર્ અને મો ની અનુક્રમે અર્ધ +અર્ધ મ્બે માત્રા વિસર્ગ કે ની અર્ધ= સાડા ત્રણ માત્રા થાય. જો ટ્રાઃ એમ પ્રત્યાહારનો પ્રયોગ કર્યો હોય તો ૨, ૬, ૫ અને વિસર્ગની અનુક્રમે એક+ અર્ધ+એક +અર્ધ =ત્રણ માત્રા થશે એટલે કે અડધી માત્રા ઓછી થશે, પરંતુ વિભક્તિનિર્દેશન કર્યો હોય, એટલે કે સંધિ કરીને સુખ એમ કહ્યું હોય તો અઢી માત્રા જથશે. 190 આક્ષેપકારનું કહેવું એમ છે કે મન વગેરે પ્રત્યાહારોનો સૂત્રમાં પ્રયોગ કર્યો હોય ત્યારે સંદેહનું નિવારણ કરવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કરવા પડે છે અને તેથી બોધ થવામાં વધુ શ્રમ પડે છે તો પછી લાઘવ ખાતે સૂત્રકારે અન્ય વર્ણને અનુબન્ધ તરીકે પ્રયોજયો હોત તો શું વાંધો આવત? 11 અહીં આચાર્ય એટલે શિવ એમ નાગેશસ્પષ્ટ કરે છે. 192 ચાલ્યાન અર્થાત્ જ્ઞાપક અથવા સામર્થ્ય રૂપી ન્યાય તેમ જ આગમ એટલે કે ઉપદેશ પરંપરા. જ્ઞાપક વગેરે મહાભાષ્યકારે દર્શાવ્યાં છે. ઉપદેશપરંપરાનાં ઉદાહરણ રૂપે છાયામાં આ કારિકા આપી છેઃ परेणैवेण्ग्रहाः सर्वे पूर्वेणैवाणग्रहा मताः। ऋतेऽणुदित्सवर्णस्येत्येतदेक परेण तु॥ ९१ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy