SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ अस्ति ह्यन्यदेतस्य वचने प्रयोजनम्। किम्। अतिखट्वः अतिमाल इत्यत्रान्तर्यतो विवृतस्य विवृतः प्राप्नोति संवृतः स्यादित्येवमर्था प्रत्यापत्तिः। नैतदस्ति। नैव लोके न च वेदेऽकारो विवृतोऽस्ति। कस्तर्हि । संवृतः। योऽस्ति स भविष्यति। तदेतत्प्रत्यापत्तिवचन ज्ञापकमेव भविष्यति विवृतस्योपदिश्यमानस्य प्रयोजनमन्वाख्यायत इति। कः पुनरत्र विशेषो विवृतस्योपदिश्यमानस्य प्रयोजनमन्वाख्यायेत संवृतस्योपदिश्यमानस्य वा विवृतोपदेशश्चोद्यतेति। કારણ કે તે સૂત્ર ઉચ્ચારવાનું બીજું પ્રયોજન છે. શું પ્રયોજન છે? મતિવઃ મતિમઃિ (જેવાં)-માં, અન્તરતમ હોવાથી વિવૃત (-કાર)ને સ્થાને વિવૃત (મ) પ્રાપ્ત થાય છે તેનો સંવૃત અ-કાર થાય તે પ્રત્યાપત્તિનું પ્રયોજન છે. આ પ્રમાણે નથી . લોકમાં કે વેદમાં મેં- કાર વિવત છે જ નહીં. તે પછી કયો (ગ- કાર લોકભાષા અને વેદમાં) છે? સંવૃત છે. અને જે હેય તે થાય. આમ ‘સંવૃત થઇ જાય છે', એમ કહેવાથી સૂચવાય છે કે એ ૩ [ ! એ સૂત્રમાં જે (ગ-કાર) નો વિવૃત ઉપદેશ કરવામાં આવે છે તેનું (આ વાર્તિકમાં ) પ્રયોજન ગણાવવામાં આવે છે. તો પછી (અહીં) -કારનો વિસ્તૃત ઉપદેશ કરવાનું પ્રયોજન કહેવામાં આવે, કે જેનો ઉપદેશ કરવામાં આવ્યો છે તે સંવૃત મૂ-કારનું વિવૃત ઉચ્ચારણ કરવું જોઇએ એવી દલીલ કરવામાં આવે, એ બેમાં ફેર શો છે? न खलु कश्चिद्विशेषः। आहोपुरुषिकामात्र तु भवानाह संवृतस्योपदिश्यमानस्य विवृतोपदेशश्चोद्यत इति। वयं तु ब्रूमो विवृतस्योपदिश्यमानस्य प्रयोजनमन्वाख्यायत इति ॥ तस्य विवृतोपदेशादन्यत्रापि विवृतोपदेशः सवर्णग्रहणार्थः ॥२॥ " (મતિ વવ , મતિ માત્રા ઉપરથી થતા) અતિવવ , ગતિમાઃ વગેરે પ્રયોગોમાં સ્ત્રિયોપસર્નનશ્યા પ્રમાણે મા નો હસ્વ થાય છે ત્યાં મા-કાર વિવૃત હોવાથી તેને સ્થાને અંતરતમ હોવાથી સ્થાનેડાન્તરતા પ્રમાણે વિવૃત હસ્વ X-કાર આદેશ તરીકે પ્રાપ્ત થાય છે. તેનો પ્રયોગમાં સંવૃત જ થાય છે તે સૂચવવા માટે ગમી સૂત્ર દ્વારા પ્રત્યાપત્તિ કરવામાં આવી છે. આથી પ્રત્યાપરિવચન માહેશ્વરસૂત્રમાં -કારના વિવૃતોપદેશ છે તે વાતનું જ્ઞાપક ન થઇ શકે. i2 વ્યાકરણ શાસ્ત્ર તો જે પ્રયોજવામાં આવે છે તેનું અનુશાસન કરે છે અને ભાષા પ્રયોગમાં વિવૃત મ-કાર અસંભવિત છે તેથી (શાસ્ત્રમાં જે વિવૃત -કાર ઉપદેશ્યો છે તેનો) સંવૃત જ થશે એમ કહીને જે પ્રત્યાપત્તિ કરી છે તે વચન વિવૃતોપદેશનું જ્ઞાપન અવશ્ય કરશે. ભર્તુહરિ અહીં જુદી રીતે સ્પષ્ટતા કરે છે? મેં કહેલા દોષ બોલનારની બેદરકારીને લીધે થાય છે. તેટલા દોષોના નિવારણ માટે પ્રત્યાપત્તિ કરવી જરૂરી છે. વા વગેરે દોષો છે તેને અનુલક્ષીને પ્રત્યાપત્તિ કરવામાં નથી આવી, કારણ કે તેમનું નિવારણ તો નહિ વિવાદ્રિ પાઠથી જ થાય છે. તે જ રીતે પ્રયોગમાં -કારના વિવૃતત્વની પણ માટે વિવાદ્રિ પાઠ દ્વારા જ નિવૃત્તિ થાય છે. તેથી પ્રત્યાપરિવચન અવશ્ય સૂચવે છે કે પાણિનિએ જ વિવૃતની પ્રતિજ્ઞા કરી છે. 18 જો કે પ્રથમ પક્ષે માત્ર પ્રયોજન કહેવામાં આવે છે, જયારે બીજામાં વિવૃતોપદેશ વિશે કહેવામાં આવે છે તે રીતે સ્પષ્ટ દેખાય છે છતાં વાસ્તવમાં કોઇ ખાસ ફેર નથી પડતો, કારણ કે વિવૃતોદ્રા એ શબ્દ પછી ત: એ વાક્યશેષ અધ્યાહાર લઇએ કે વર્તવ્ય એ શબ્દ અધ્યાહાર લઇને વાક્ય પૂરું કરીએ તો તેથી શો ફેર પડશે? એટલે કે વિવૃતનો ઉપદેશ કર્યો છે એમ કહીએ કે કરવો જોઇએ એમ કહીએ તો કશો ફેર પડતો નથી. તેથી કહે છે કે તે માત્ર માધોપુરુષવા છે. (મહો એ મહમ્ ના અર્થમાં છે. મદો પુરુષઃ નો મયૂરર્થસવIયશ્ચT પ્રમાણે (‘હું ઉત્કૃષ્ટ પુરુષ છું, એમ જેને અહંકાર થાય તે, અર્થાત્ બીજા કરતાં પોતાની જાતને ઉત્કૃષ્ટ માનનાર અહંકારી’ એ અર્થમાં) સમાસ થયો છે. તે ઉપરથી મનોજ્ઞાભ્યિશ્રી પ્રમાણે ભાવવાચી પ્રત્યય લાગીને ગાદોપુષિા (અહંકારીપણું) એ ભાવવાચક નામ બને છે. ३९ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy