________________
726
શાંતસૌભાગ્યજી કૃતા
દુહાવિનીતાઈ વચન કહા ઘણા, નવિ માને કુમાર; સંજમ લેવા કુમર થયો, મુકો ઘરણો ભાર. સમતા ખડગ અનુસરી, આવે ઋષીને પાસ; ધાત વસ્તુ પરહરે, સંજમ લે ઉલાસ.
= 0
૦
ઢાલ - ૨૬, રાગ-ધનાસી.
અગડદત્ત ક્ષીરાયા સંજમ વ્રત ગ્રહય હે સુણ સસનેહિ! ભવીયણ!; ગુરુ પાસે આવી સંજય લીદ્ધો, આપનું કારજ કીદ્ધો તે સુણ૦. સતર ભેદ સંજમ પાલે, જ્ઞાન ક્રીયા અજુઆલે હે સુણ૦; જીન મારગ સુદ્ધો નીહાલે, સંકા દુષણ ટાલે હે સુણ૦. જીવદયા મન સુદ્ધી પાલે, સમકીત દાન આલે હે સુણ; ઉગ્ર તપ કીદ્ધો છે જેહને, કર્મ કટા છે તેને હે સુણ૦. અનુક્રમે ભણા ઇગ્યારઈ અંગ, પાલે ચારીત્ર મન રંગ હે સુણ; અંત સમે સંલેખણા કરી,. ગુરુ મુખે અણસણ ઉચરી હે સુણ૦. અંત સમે સુભ ધ્યાન જ ધરિઉં, નવમે ગ્રેવક જઈ અવતરીઉ હે સુણ; તીહાંથી ચવીને અવર તરસે, સંજમવ્રત લેતે હે સુણ૦. ઘણા જીવણે તે પ્રતીબોધ દેસે, મુગતપુરીમાહે રહસે હે સુણ૦; એહવા ચરીત્ર જે નારિના જાણી, અલગા રહો તુમ પ્રાણી! હે સુણ૦. ૬ મેતો કીદ્ધી છે બાલક્રીડા, હુ સું જોડી જાણુ? હે સુણ; ગુરુને પસાઈ કરીને જાણુ, અગડદત્ત ઋષી વખાણુ હે સુણ૦.
જ
દે
૧. કાપ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org