________________
718
શાંતસૌભાગ્યજી કૃતા
૧૭ એવડો.
વૈરાગદસા મનમા જાગી, ભાવઠ ભવણી ભાંગી; નારિચરિત્ર તેણે એહવા જાણી, ઉતમ સુભ મત જાગી. ઈમ જાણી બુઝે છે પ્રાણી, તે તરશે ભવ-સંસાર;
આવાગણ તે ના પામે, હુસે એકાવતારિ. દેખી ચોરણ મન વલીઓ, સૈવિસમી એ ઢાલ; સાંત સૌભાગ્ય કહે સાંભલી, પ્રાણી! થજો તમે ઉજમાલ.
૧૮ એવડો૦
૧૯ એવડો૦
४
त्रिरत्न
૧. આવાગમન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org