SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ 630 શાંતસૌભાગ્યજી કૃતા હાંરે તુ મુરખ છે વિદ્યા બલવંત હીન જો, દુખનું કારણ પુત્રજી! મે તો એ કહ્યું રે લો; હાં રે વેરે વલે તુમ પીતાનું વલી કેમ છો?, દુસમન રે ગાજે છાજે એ દુખ કિમ સહ્યું રે લો? હાં રે પરદેસે જાઓ ભણવાને કાજ કુમાર! જો, આલસ રે જીંડી અલગો વલગો પંડીતણે રે લો; હાં રે એ વાતે આપણને કાઈ લાજ જો, ઘણુ-ઘણ રે શું કહ્યું પુત્રજી! તુમણે રે લો. હાંરે સાંભલી વાતને અંતે કુમર નામ જો, સાચલી રે વાત તો માતાઈ કહી રે લો'; હાં રે ચટપટી લાગી કુમરને ભણવાને કાજ જો, “જાવું રે ભણવા વિદેશમાં સહી રે લો.” હાંરે માતા બોલે ‘સાંભલ પુત્રજી! વાત જો, નગરી રે ચંપાપુરમાંહે વસે રે લો; હાં રે સોમદત્ત વિપ્ર તુઝ પીતાનો મીત્ર જો, સુખ ઘણા રે વલી સાસ્ત્ર અભ્યસે રે લો. હાં રે અમે રહતાં તો તેમણે ગામમાં કેતા દિહ જો, તુમ પીતાને તે વિખે ઈમ કહ્યું રે લો; “હાં રે તુમ પુત્ર હોવે જો મીત્રજી! એક જો, તેણે રે મીત્રજી! અમે ભણાવશું રે લો.” હાં રે કોલ દીદ્ધો માંહોમાહે એમ જો, તે માટે પુત્ર! જોઉ તમે સહી રે લો; હાં રે તુમણે ભણાવસે સોમદત્ત નીરધાર છે, વાત તો એ તુમeઈ મે ની કહી રે લો”. ૧ કહું. ૨. રહ્યાં હતા. ૩. દિવસ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy