________________
શ્રી અગડદત્ત રાસમાલા
જ અગડદત્ત વિષયક રાસાઓમાં પ્રસ્તુત કૃતિ સૌથી મોટી છે. જ કવિશ્રીની ભાષા જોઈએ તો - ઘણા સ્થળે “ન” નો અણ” કર્યો છે. ભવન-ભવણ, ભાવનાભાવણા, સ્થાનક-સ્થાણક, શબ્દગત નકાર ઉપરાંત પ્રત્યયગત નકારનો તથા ન દર્શક નકારનો પણ નકાર કર્યો છે. રાજાની-રાજાણી, કરવાને-કરવાણે, તેહનો-તેહણો ન થાય-ણ થાય. વગેરે....
‘જ્ઞ ને સ્થાને ‘જ્ઞણ પ્રયોજ્યો છે. આજ્ઞા-આશણા, પ્રતિજ્ઞા-પ્રતિજ્ઞણા વગેરે.. જ ક્યારેક-ક્યારેક શબ્દગત ઉકારનો અકાર કર્યો છે. હુકમ-હેકમ, મુજરો-મજરો વગેરે...
२. श्रीवत्स
३नन्धाधर्त
वर्धमानका आटामगल
-भवामन
-कलश
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org