________________
અગડદત્ત રાસ
ઠામ-ઠામ જલ જયણા કરે, શ્રી નવકાર નામ ઊચ્ચરે; પરમેશ્વર ઊપરિ મન ધરે, પાપકર્મથી અલગા ફિરે.
દેહરે પોસાલે સહુ જાય, જે જિનવરને લાગે પાય; મન જાણે સંસાર અસાર, તેણે કરી વાઘે ભાવ અપાર.
જિનસાસને છે એહ વિચાર, કહિતા કિમહી ન આવે પાર; કહે કવિતા આદરસ્યું જેહ, ભવ-બંધણથી છૂટે તેહ.
બ્રાહ્મણ અહનિસિ પાલે બ્રહ્મ, ભણે વેદ સાધે ષટ કર્મ; મહેશ્રી નર દીસે બહુ, સુખે સમાધે વિલસે સહ. ક્ષત્રી ક્ષત્રવટ પાલે સાર, કૌતિક કોડિ ન લાભે પાર; વિજયસિંહ નામે નરનાથ, સીમાડા જોડાવ્યા હાથ’.
દૃષ્ટાઃ
નગર તણિ પરિ ઈમ સુણી, જંપે અગડકુમાર; ‘ઈહીં રહે ઘટ તું સહી, ધન-ધન એ આચાર’.
ખેડામાહિથી કાઢીઉ, રત્ન અમુલિક એક; ‘લિઓ જોસી આ દક્ષણા’, વચને કીધ વિવેક.
તવ તે બ્રાહ્મણ ચિંતવે, ‘એ કો કારણ રૂપ; એણે અહિનાણિઈ ઓલખિઓ, એ નર નિશ્ચે ભૂપ.
કેતા નર દમણઉ દીઈ, તવ પેખે આકાશ; રયણ અમુલિક મુઝ દીઉ, તેડૂ મુઝ આવાસ.
એહથકી આગલિ અમ્હે, લહિયૂં વિવિધ વિચાર; પૂરવ પૂજ્યે પામીઓ, એહ અમ્હે આધાર’.
૧. કેડમાંથી. ૨. નિશાનીથી. ૩. દુમ્મ=નાણુ, પૈસા.
Jain Education International
For Personal & Private Use Only
૬૬
૬૭
૬૮
૬૯
૭૦
૭૧
૭૨
૭૩
૭૪
૭૫
517
www.jainelibrary.org