________________
414
સ્થાનસાગરજી કૃત
તવ સચેત સા હુઈ સુંદરી, દીરઘ નિષ્ઠા(દ્રા) નાઠી પરી; વસ્તૃતણી તવ કરઈ સંભાલ, વલી-વલી સનમુખ જોવઈ બાલ. ૬૩૬ દેખઈ વિદ્યાધર ઉભલા, તિણિ થાનકિ સોહઈ જામલા; મુખછાયા દેખઈ પ્રીયતણી, ચકિત થઈ પૂછઈ ભામિની. ૬૩૭ પ્રાણનાથ! કિમ તુમ્હ એહવા?, એહ પુરષ કુણ દીસઈ નવા?;' કુમર કહઈ “એ પૂરવ મિત્ત, સુણી નારી હરખાં નિજ ચિત્ત. ૬૩૮ હાવભાવ ભલ દેખાડતી, કામીમૃગ નયણે પાડતી; સહસા ઊઠી કુમર-ઊછંગિ, બાંસી મનિ ઊપજાવઈ રંગ. ૬૩૯ ચરણ નમઈ વિદ્યાધરતણા, નૃપસુત બોલઈ તસ ગુણ ઘણા; પરઉપગારી શિરોમણિ તુચ્છે, તુણ્ડ આવઈ જીવિત લહિઉં અડે. ૬૪૦ વિદ્યાધર નિજ થાનકિ જાય, નર-નારી "રલિયાયત થાય; દેખી દેવભુવન મનોહાર, આવી રાતિ વસઈ નર-નારિ. ૬૪૧
૬૪૧
૧. આનંદિત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org