________________
358
સ્થાનસાગરજી કૃત
દૂહીઃ
૧૮૭ '.
હવઈ તે મદનમંજરી, મારી મદનનૃપ બાણિ; ઊઠી અંગિ વેદના, નવિ ચાલઈ કો પ્રાણ.
૧૮૩ હરિ-હર-બ્રમહાદિક વડા, ગ્યાનવંત મુનિરાય; તે પણિ ધ્યાન છોડાવીયા, મદન નમાડિ પાય.
૧૮૪ ખિણ રોવઈ ખિણ વલવલઈ, ખિણિ અંગનિ બારિ; સખી સમઝાવઈ બહુ પરઈ, તુહઈ ન સમઝઈ નારિ.
૧૮૫ જબ લગિ પ્રીતિ ન કીજીએ, તવ લગઇ સુખ સંસારિ; વિસમી વિરહની વેદના, તે જાણઈ કરતાર.
૧૮૬ કરતા કીધી પ્રીતડી, પણિ લીધો વઈર વસાઈ; વિસમી વિરહની વેદના, અંગિ ન સહણી જાઈ. કરઈ વિલાપ બહુ પરઇ, મુખઈ મેલ્હઈ નીસાસ; આસું વરસઈ નયણલે, જાણઈ પાવસ માસ.
૧૮૮ નિસાસો ભલઈ સરજીઉ, વિરહી નરનઈ સોભ; પ્રેમ જલમાંહિ બૂડતાં, દે પડતાનઈ થોભ.
૧૮૯ ઢાલઃ ૧૧, રાગ-મારુણી.
પ્રીતિ ન કીજઈ ભોલા પ્રાણીયા રે, પ્રીતિ થકી બહુ દુખ; મેરુ સમોવડિ જિનરાજઈ કહિઉ રે, સરસવ જેતો રે સુખ. ૧૯૦ પ્રીતિ ખિણ અચેત થઈ સા સુંદરી રે, નાખી સીતલ વાય; સખી મિલી સવિ એકઠી રે, સમઝાવઈ વલી આય. ૧૯૧ પ્રીતિ પરદેસી સરિસી પ્રીતિ ન કીજઈ રે, તેથી સુખ નહિ થાય; જિમ વાદલ કેરી આવઈ છાંહડી રે, ખિનમાંહિ નાસી જાય. ૧૯૨ પ્રીતિ
૧. સાથે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org