SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યા સ્વોપજ્ઞ કે અન્યકર્તક ? ૬૮ તે (વિસ્તૃત અર્થ માટે અનુવાદ જોવો.) ગ્રંથકારે આ અર્થથી આ પંક્તિઓ મૂકી હોવાનું અમને જણાય T વ્યાખ્યાકારે અસિદ્ધિનો હેતુ અતિપ્રસ અને અતિપ્રસનો હેતુ હેતુધર્માન્ડયાનુવપત્તિ બતાવ્યો છે. જેનો ભાવાર્થ અમે સમજી શક્યા નથી. પાનું ૧૩૩૮ મૂળ ગ્રંથમાં તનુધાસિદ્ધ તપેક્ષા I... એવા અક્ષરો છે. અમારી સમજ મુજબ તદનુધાસિક એ પૂર્વપક્ષવચનમાં જોડવાનું છે. અને તપેક્ષાત્ એ ઉત્તરપક્ષ છે.. અર્થાત્ ર વૈતાવતા સર્વથા સર્ભવનમ્ તદ્દનુવેધસદ્ધ: તપેક્ષાયો ત્ આ પંક્તિમાં અસિદ્ધિ એ અસભવનનો હેતુ છે, અને અપેક્ષાયોગ એ અસદભવનનો પ્રતિકાર કરનાર હેતુ છે. વ્યાખ્યાકારે તનુવેધસઃ તપેક્ષાયાત્ એ બંને શબ્દ ઉત્તરપક્ષમાં લીધા છે. જેની સંગતિ અમે કરી શક્યા નથી.. . અહીં કેટલાક સ્થાન બતાવીને દિગ્દર્શન માત્ર કર્યું છે. આવા બીજા પણ અનેક સ્થાનો (પાનું નં. ૯૦૧, ૧૩૦૦... વિ.) છે, જે ગ્રંથનો સાંગોપાંગ અભ્યાસ કરનારને સ્વયં જણાઈ આવશે. તે ઉપરાંત ઘણાં સ્થાનોમાં મૂળ ગ્રંથ અને વ્યાખ્યામાં તેનું ઉદ્ધરણ - બંને જુદા પડે છે. જો કે આમાં લહિયાની ભૂલ પણ કારણ હોઈ શકે છે, પણ આવા અનેક સ્થાનો હોવાથી એવી કલ્પના પણ થાય છે કે વ્યાખ્યાકાર કદાચ ગ્રંથકાર કરતાં જુદા હોવાથી પણ આવું બન્યું હોઈ શકે. પ્રશ્ન એ થાય કે તો પછી પૂર્વના વિદ્વાનોએ વ્યાખ્યા સ્વોપન્ન છે, એવું અનુમાન કેમ કર્યું? તો એનું કારણ છે ગ્રંથની સમાપ્તિમાં જોવા મળતી પંક્તિઓ. "टीकाऽप्येषाऽवचूर्णिका भावार्थमात्रावेदनी नाम तस्यैव" આ શબ્દો પહેલી નજરે એવો અર્થ ઉપસ્થિત કરે છે કે આ ટીકા-અવચૂર્ણિકાભાવાર્થમાત્રઆવેદની પણ તેમની જ છે.. અહીં તસ્ય માં સર્વનામ તત્ દ્વારા પૂ. હરિભદ્રસૂરિ મ.ની ઉપસ્થિતિ કરાઈ છે, અને કૃતિઃ એવા પૂર્વવાક્યના પદનું અનુકર્ષણ નથી કરાયું છે, જેથી, વ્યાખ્યા પણ હરિભદ્ર સૂ. મ. ની જ હોવાનું જણાય છે. પણ મૂળ ગ્રંથ અને વ્યાખ્યાના અનેક સ્થાનો જોતાં, જો એવો નિર્ણય થતો હોય કે મૂળગ્રંથકાર અને વ્યાખ્યાકાર એક નથી.. તો જુદી રીતે અર્થ કરી શકાય છે. (૧) પૂર્વ વાક્યમાં પ્રશ્નમાં એવું પદ પણ છે, અને તવૈવ માં સર્વનામ તત્ થી પ્રકરણની ઉપસ્થિતિ થઈ શકે... અને તો થિી સમi નું અનુકર્ષણ થાય, જેથી અર્થ થશે, એ જ પ્રકરણની આ ટીકા-અવચૂર્ણિકા-ભાવાર્થમાત્રઆવેદની પણ સમાપ્ત થઈ... આ રીતે અર્થ કરવામાં પણ વ્યાકરણની દૃષ્ટિએ કોઈ વિરોધ જણાતો નથી. (૨) આ પંક્તિ પછીની પંક્તિઓમાં ગ્રંથકાર લખે છે કે, (નરોડક્વન મયુગ્યો મન્દી ક વિશેષતઃ | ત્વમવિદ્ વયમ પ્રસ્થરત્વમાતા II) તે મંદ પ્રજ્ઞાવાળાઓને નમસ્કાર થાઓ, જેના પ્રભાવે અમે ગ્રંથકાર બન્યા. અહીં બે વસ્તુ પર વિચાર કરવાનો છે. છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy