SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ १८२ ( દ્વિતીય: स्वभावभेदः, इति आकालमपि तस्य तथैकस्वभावत्वमनेककार्यभावादेर्न सन्याय – अनेकान्तजयपताका * બાબા × भ्युपगम्यमाने क्वेत्याह-तद्दहनादहनयोः तयो:-दाह्ययोर्ये दहनादहने तयोर्यद् दहति तद् दहत्येव, यच्च न दहति तन्न दहत्येवेत्येवम्भूते । किमित्याह-अन्यत्र - प्रतियोगिनि यत् तदा नह तत्र, तंदसिद्धेः-दहनासिद्धेः, न चैतदेवमिति स्थितः कथञ्चित् स्वभावभेदः, इति- एवम् आकालमपि-यावदपि कालस्तावदपि तस्य वस्तुनः तथैकस्वभावत्वम् - अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपतया अनेककार्यभावादेः कारणात् । ‘आदि’शब्दात् तत्तत्कृतौ तत्तदवस्थाभाव* અનેકાંતરશ્મિ .. નથી, ત્યાં દહનસ્વભાવ નથી. (એટલે તમે જે ઉભયદહનસ્વભાવ માનેલો તે ખંડિત થયો.) એથી સ્વભાવભેદ સિદ્ધ થયો. તે રીતે વસ્તુને પણ કરણ-અકરણસ્વભાવી માનવી જ જોઈએ, નહીંતર માત્ર કરણસ્વભાવી માનવામાં, ઉત્પન્ન થયેલ કાર્યને પણ ઉત્પન્ન કરવાની આપત્તિ આવે. * એકાંત નિત્યવાદીમતે સર્વત્ર અસંગતિ નિષ્કર્ષ ઃ તેથી વસ્તુને, જો અપ્રચ્યુત-અનુત્પન્ન અને સ્થિર એકસ્વભાવી માનવામાં આવે, તો તેના દ્વારા અનેક કાર્યની સંગતિ નહીં જ થઈ શકે. તે આ રીતે - (૧) વિજ્ઞાનની અસંગતિ ઃ ઘટજ્ઞાન વગેરે જ્ઞાનો અમુક નિયત કાળે જ થાય છે, પરંતુ વસ્તુ જો કરણસ્વભાવી જ હોય, તો સદા વિજ્ઞાનજનન થયા જ કરશે અને જો-અકરણસ્વભાવી હોય,તો તેનાથી કદી વિજ્ઞાન જ નહીં થાય. એ જ રીતે બીજા કાર્યો અંગે પણ સમજવું... (૨) અવસ્થાની અસંગતિ ઃ વસ્તુ જો એકસ્વભાવી હોય તો તેમાં નવી-જુની વગેરે અવસ્થા ન ઘટે. (૩) તત્કૃતિમાં તે તે અવસ્થાની અસંગતિ : સ્થાસ, કોશ, કુશૂલ... વગેરે કાર્ય કરતી વખતે કુંભાર,તે તે કાર્યના અનુસારે જુદી જુદી અવસ્થાએ પરિણમે છે... કુંભાર, જ્યારે અન્ય અવસ્થાએ પરિણમ્યો હોય, ત્યારે તે ઘડો બનાવે અને અન્ય અવસ્થાએ પરિણમ્યો હોય, ત્યારે તે કોડીયા વગેરે બનાવે. આમ જુદા જુદા કાર્યને આશ્રયીને, કર્તાનો જુદો જુદો વ્યાપાર થાય છે, પણ કર્તા જો એકસ્વભાવી જ હોય, તો તેની જુદી જુદી અવસ્થા અને વ્યાપાર ઘટી જ ન શકે. * વિવરામ્ . 2. न चैतदेवमिति-न पुनरेतदेवं यदुत दहनस्यासिद्धिरेव । यदि हि नित्यस्वरूपतया एकस्वभावः, तदा यावत्त्वेन कालान्तरयोगेनापि दाह्यमस्ति तदेकदा दहनकाले सर्वं दह्येत, न च तदस्ति, अतो बलादस्य दग्धुं शक्यं तृणकाष्ठाद्यपि प्रतीत्य दहनादहनस्वभावतेति ।। 3. तत्तत्कृतौ तत्तदवस्थाभावग्रह इति । तस्य तस्य स्थास - कोश- कुशूलादेः कार्यस्य कृती करणे ૬. ‘તદ્દસિદ્ધિવંદનાસિદ્ધિર્ન' કૃતિ ૩-પાન: । ૨. ‘તત્કૃતી’ કૃતિ -પાટ: I કૃતિ સ્વ-પા: । ૪. ‘યાવત્ તેન' કૃતિ ૨-પાઇ: । Jain Education International ३. 'एकत्वभावस्वभाव एक तदा' બ. ‘વધું શક્ય૦’ કૃતિ ૩-૪-પાઠ: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy