SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ १८१ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता स्वभावेनैकं दाह्यं दहति तेनैव दाह्यान्तरम्, (१३३) तस्य तथातदनियतत्वे दाह्यान्तरवत् तदा तददहनप्रसङ्गात् । नियतत्वे च तद्दहनादहनयोरन्यत्र तंदसिद्धेः स्थितः कथञ्चित् ...... ....... વ્યાપદ્ય અક न्तरदहनं चेत्युक्तम्, न चैतद् द्वयमेकस्वभावत्वादुपपद्यते, तददहनवद् दाह्यान्तरदहनायोगाद् विपर्ययो वा हेत्वभेदादिति सूक्ष्मधिया भावनीयम् ॥ ___ दोषान्तरमाह न चेत्यादिना । न च येनैव स्वभावेनैकं दाह्यं दहति, अग्निरिति प्रक्रमः, तेनैव दाह्यान्तरम्-अन्यत् । कुत इत्याह-तस्य-स्वभावस्य तथा-तेन दहनादहनप्रकारेण तदनियतत्वे तयोः-दाह्ययोरनियतत्वे दहनादहनं प्रति । किमित्याह-दाह्यान्तरवत्-यन्न दहति तद्वत्, तदा-तस्मिन् काले तददहनप्रसङ्गात्, यद् दहति तददहनप्रसङ्गात् । प्रसङ्गश्च तदनियतत्वाविशेषेण उभयदहनस्वभावोऽप्यसौ तद् दहनादहनं प्रत्यनियत इत्येकं न दहति तदेतदनियतत्वं यदपि दहति तत्राप्यविशिष्टमेवेति तददहनप्रसङ्गः स्पष्टः । नियतत्वे च तस्य वस्तुस्वभावस्या · અનેકાંતરશ્મિ બાળતી હોવાથી, માનવું જ જોઈએ કે વસ્તુ જે સ્વભાવે એક દાહ્યને બાળે તે જ સ્વભાવે બીજા દાહ્યને બાળે એવું નથી. પણ, વસ્તુને જો એકસ્વભાવી માનવામાં આવે, તો હમણાં અગ્નિ, જેમ કાષ્ઠને દહન નથી કરતી, તેમ - તેનો સ્વભાવ તૃણ વિશે પણ રહ્યો હોવાથી - તૃણને પણ દહન નહીં કરવાની આપત્તિ આવે. વળી, તે જે સ્વભાવે એકને બાળે, તે જ સ્વભાવે બીજાને બાળે, એવું તમે નહીં કહી શકો. (કારણ કે પહેલાને બાળનાર અગ્નિ, બીજાને ન બાળતી હોવા છતાં, તે સ્વભાવ ઉપસ્થિત રહેવાથી બીજાને પણ બાળનારી માનવી પડશે... સ્વભાવ જુદો જુદો હોય, તો તેનું સમાધાન થઈ શકે કે હમણાં માત્ર પહેલાને બાળવાનો જ સ્વભાવ હોવાથી માત્ર પહેલાનું જ દહન થશે, બીજાનું નહીં અથવા બીજાનું જ અદહન થશે, પહેલાનું નહીં. કારણ કે બંનેને બાળવાનો સ્વભાવ, જુદો જુદો હોવાથી જ બંનેનું એકસાથે દહન થતું નથી...) (૧૩૩) એક જ સ્વભાવે બેનું દહન કેમ ન ઘટે – તેનું કારણ જણાવે છે – (ક) શેને બાળે અને શેને નહીં, તે જો અનિયત હોય, તો જેમ કાઇને નથી બાળતો, તેમ તૃણને પણ નહીં બાળે. તે આ રીતે - તેમાં બંનેને બાળવાનો સ્વભાવ છે, પણ કોને બાળે અને કોને નહીં તે જ અનિયત છે. હવે એકને બાળતો નથી, તો કોને ન બાળવું? તે અનિયતત્વ જેવું કાઇ પ્રત્યે છે, તેવું તૃણ પ્રત્યે પણ છે, એટલે તો તૃણને પણ નહીં બાળે. (ખ) જો આને જ બાળે અને આને ન જ બાળે એમ નિયત હોય, તો જેને (કાષ્ઠને) બાળતો ૨. ‘તસિદ્ધિતિ' કૃતિ -પઢિ: ૨. “તથાનેન ડ્રહના' કૃતિ -પઢિ: I રૂ. ‘તદ્દન' રૂતિ ઇ-પોડશુદ્ધઃ | ૪. ‘તણા સ્વાવ' રૂતિ -પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy