SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંત : તત્ત્વાર્થખજાનાની ચાવી... (૧ આ તેથી જ પૂજયસિદ્ધસેનદિવાકરસૂરિએ પ્રભુસ્તવનારૂપ બત્રીશીમાં કહ્યું છે કે - જ્યારે નયો સાયુક્ત) બને છે, ત્યારે જેમ લોખંડ સુવર્ણરસના સ્પર્શથી સોનું બને છે. એમનો સ્વાના સ્પર્શથી પ્રમાણરૂપ બને ૧ છે.. પૂજ્ય મલ્લિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરીમાં તેથી જ કહ્યું છે કે - જૈનમતે વાક્ય જેમ જકારયુક્ત હોય છે છે એમ “સ્યાદ્ યુક્ત પણ હોય છે, એટલે કે દરેક વાક્ય જકારયુક્ત અને સ્વાદ્યક્ત એમ બંને યુક્ત તે હોય છે. છે એમ કલ્પી શકાય કે જે વાક્ય જકારનો નિષેધ કરી માત્ર ચાયુક્ત હોય, તે વાક્ય સંભાવના છે જે બતાવે છે, સંશય બતાવે છે. છે. દા.ત. ધ નિત્ય: સત્ = ઘડો નિત્ય હોઈ શકે. છે. જે વાક્ય સ્યાહ્નો નિષેધ કરી માત્ર કારયુક્ત છે, એ એકાંતવાદરૂપ-દુર્નયરૂપ છે. દા.ત. ઘડો છે. ( નિત્ય જ છે, એટલે કે ઘડામાં નિત્યત્વને છોડીને બીજો કોઈ ધર્મ નથી.. ન જે વાક્યમાં બંને હોય, તે વાક્ય પ્રમાણભૂત અથવા સયરૂપ બને છે. જેમકે “ત્ પર નિત્ય 'વ' અહીં ‘ચા સંભાવના અર્થે નથી, પણ અન્ય ધર્મોથી યુક્તતા સૂચવવારૂપે છે. એટલે કે અન્ય ધર્મોથી યુક્ત ઘડો નિત્ય છે જ.. આમ અનેકાંતવાદમય જૈનશાસન, વસ્તુસંબંધી એક સ્વરૂપાદિ બોધક તમામ વાક્યોને નયરૂપ' 'ગણે છે, એ બધા સત્યાંશીના સમાવેશરૂપ પ્રમાણભૂત એવું અનેકાંત શાસન છે.. આથી જ ઘડા માટેની " માટીને પણ ઘડો કહેતા નૈગમનયથી માંડી માત્ર ઘડા તરીકેના અર્થક્રિયામાં વ્યાપૃત હોય ત્યારે જે ઘડાને છે ( ઘડો કહેતા એવંભૂતનય સુધીના બધા નયોનો આ શાસનમાં - આ અનેકાંતવાદમાં સમાવેશ થાય છે. જે એક નયથી એક વાત સ્વીકારતી વખતે બીજા નયનો – બીજા સ્વરૂપનો નિષેધ નહીં કરતો આ છે વાદ, જેમ શંકરાચાર્ય વગેરે માને છે એમ સંશયવાદ નથી.. તે-તે સ્વરૂપનો સ્પષ્ટ સ્વીકાર-નિશ્ચય હોય છે છે જ છે. નહીંતર તો સ્યાદ્વાદમય બોધ કરતા સમકિતીને મતિજ્ઞાનનો અપાય' નામનો ભેદ રહે જ નહીં, અને ઇહા વખતે અન્ય ધર્મોના નિષેધ સાથે સંભવિત ધર્મ તરફી ઝુકાવવાળો ઊહાપોહ પણ થાય નહીં.. ' જો કે અન્ય ધર્મના નિષેધરૂપ અપોહાત્મક તર્ક વખતે પણ સમ્યક્ત હોવાથી ‘સાદૂ તો છે જ, કે જેનું તાત્પર્ય છે કે અત્યારના અસ્તિત્વસંબંધથી એ ધર્મો ઉપલબ્ધ નથી, પણ નાસ્તિત્વસંબંધથી તો એ | ધર્મો રહેલા છે જ. તેથી જ અપાય પણ બે પ્રકારે સંભવે છેઃ (૧) આ ઝાડજ છે, અથવા (૨) આ પુરુષ જે નથી જ. છે. ટૂંકમાં સ્યાદ્વાદમય બોધ સંશયાત્મક બોધ નથી, પણ પ્રસ્તુત પ્રસંગે જે ધર્મ અંગે વિચારણા હોય, છે છે તે ધર્મના તે વખતે અસ્તિત્વ કે નાસ્તિત્વરૂપે સ્પષ્ટ નિર્ણયાત્મક વિચારણા છે કે જે અન્ય સંદર્ભાદિથી | અન્ય ધર્મોની હાજરીનો નિષેધ કરતી નથી.. १. नयास्तव स्यात्पदलाञ्छना इमे रसोपविद्धा इव लोहधातवः । भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy