SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતઃ તત્ત્વાર્થખજાનાની ચાવી... (૧૧) એકાંતવાદોની સ્થાપનામાં અધુરા જ્ઞાન કરતાં પણ વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે આભિગ્રહિક મિથ્યાત્વ ! જગતમાં મળી જતાં એવા બે-ચાર દાંત અથવા કલ્પી લીધેલા તેવા દૃષ્ટાંતોના આધારે * સિદ્ધાંત સ્થાપી પછી એ સિદ્ધાંત સૈકાલિક સત્યરૂપે સ્થાપવામાં એકાંતવાદ પ્રગટ થાય છે.. " છે ખુબીની વાત તો એ છે કે, એકવાર પોતે જે પક્ષ પકડી લીધો, એ પક્ષથી વિપરીત દષ્ટાંતો-તક છે છે મળતા હોય, તો પણ તે તરફ આંખમિંચામણા થાય છે, ને કાં તો એ દષ્ટાંતો પોતાના જ પક્ષને પૂષ્ટ છે છે કરવા કેવી રીતે ઉપયોગી થાય? એ માટે અથવા એ દષ્ટાંતો સર્વજનપ્રસિદ્ધ હોય, તો પણ કેવી રીતે. બ્રાન્ત છે? ઇત્યાદિ સિદ્ધ કરવામાં જ તેઓની બુદ્ધિ પૂરેપૂરી વપરાઈ જાય છે. આ જ દષ્ટિરાગ છે, જે કામરાગ-સ્નેહરાગથી પણ વધુ કાતિલ છે. તેથી, જેમ અચરમાવર્તમાં વાસ્તવિક મુક્તિઅદ્વેષ નહીં હોવાથી ધર્મચેષ્ટા પણ મોક્ષોપાયના મલન ' માટે થાય છે, એમ તે તીર્થસ્થાપકો વગેરેની ક્ષમા વગેરે પણ મિથ્યાત્વની જ પોષક બને છે. ' “તો મિછત્ત અનેviતો સમ્મત્ત આ જૈનશાસનનો મુખ્ય સિદ્ધાંત છે... વસ્તુના પરસ્પર વિરોધી' દેખાતા પણ અનેકાનેક સ્વરૂપનો નિર્ણયાત્મક સ્વીકાર તે અનેકાંત છે.. - પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરિએ કહ્યું છે.-' ‘નાવના વયાપદ તીવઝા વેવ હૃતિ નવાયા' અહીં ! વચનપથો એટલે વસ્તુના ધર્મ-સ્વરૂપને સૂચવતા વચનો.. આવા દરેક વચનો નયરૂપ છે, અને તેઓ | વસ્તુના તે-તે કોઈ એક સભૂત ધર્મ-સ્વરૂપના સૂચક બને છે.. એટલું સમજી લેવાનું કે જે વચન વસ્તુના છે | એકાદ પણ સ્વરૂપનું સૂચક ન હોય, તે નયરૂપ પણ નથી. તેથી જ આકાશકુસુમને સત્ કહેતું વચન છે. નયરૂપ ગણાય નહીં.. પણ આ નયવચન મિથ્યાવચન એટલા માટે બને છે કે એમાં અન્યાંશોનો નિષેધક કાર હોય છે. (આમ તો વ્યાકરણના નિયમ મુજબ દરેક વાક્ય સાવધારણ=જકારયુક્ત જ હોય. જયાં સાક્ષાત્ જકાર ન 'હોય, ત્યાં તે અધ્યાહારથી સમજી લેવાનો હોય છે.. પણ જ્યારે વસ્તુના સ્વરૂપના બોધક વચનમાં * કાર અન્યયોગવ્યવચ્છેદ કરે છે, એટલે કે વસ્તુમાં એ સિવાયના બીજા ધર્મોના નિષેધકરૂપ બને છે, " છે ત્યારે એ નય દુર્નય બને છે ને મિથ્યાવાદ ગણાય છે. છે સમ્યક્તી પણ વચન બોલે છે, ત્યારે એકાદ ધર્મ આગળ થતો હોવાથી તે નયવચન બને, પણ છે છે એમાં કાર અયોગવ્યવચ્છેદક હોય છે. એટલે કે વસ્તુમાં એ ધર્મના સ્વીકારરૂપ બને છે. અને અન્ય છે ધર્મો માટે ઉદાસીન રહે છે, તેથી એ નયરૂપ બને છે. પણ જયારે એ વચનની સાથે યાત્ નું જોડાણ થાય છે, ત્યારે તે વચનથી એક ધર્મનો સાક્ષાત્ ઉલ્લેખ હોવા છતાં અર્થતઃ બીજા ધર્મોનો પણ સમાવેશ થતો હોવાથી એ “પ્રમાણવચન' બને છે. ૨. “મરી-સ્નેહરવિવારનવાર છિપાતુ પાપીયન તુચ્છેઃ સતામfપ ”-વીતરસ્તોત્રમ્ ૬/૧૦ - ૨. “તો સદાવનમ પુથ્વયં રિસારનેરાંતા | મિચ્છત્ત તં વૈવ ૩ સમસો રવિ સમ્પન્ન - સન્મતિતર્જ. રૂ/૨૧૦ | ३. जावइया वयणपहा तावइआ चेव हुंति नयवाया। નાવા નયવાથી તાવ વેવ પ૨સમય ” – સન્મતિર્દિ. /૧૪૪ | = = = = Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy