SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતઃ તત્ત્વાર્થખજાનાની ચાવી. (૧૦) 1 પ્રભુ ! આ પંડિતમાની જીવ તારા બીજા બધા ગુણોથી તારી સ્તુતિ કરવાની ઇચ્છાવાળો તો છે જ..! છતાં, એક યથાર્થવાદ ગુણની જ સ્તવના કરવા તે ઉદ્યત થયો છે. વાત આ છે - અન્ય તીર્થિકોનું તીર્થસ્થાપનકાર્ય જગત માટે કલ્યાણકારી નીવડ્યું નથી - નીવડતું ' નથી, તીર્થસ્થાપકનો કદાચ એ આશય હોય તો પણ! જયારે વીતરાગ અરિહંત પરમાત્માનું તીર્થસ્થાપન ' જગતના એકમાત્ર કલ્યાણ માટે નીવડે છે, એની પાછળ કારણ છે એમની યથાર્થવાદિતા! અન્ય તીર્થસ્થાપકોમાં યથાર્થવાદિતાના અભાવનું કારણ છે એકાંતવાદ ! અને પરમાત્મામાં ' યથાર્થવાદિતા હોવાનું કારણ છે એમણે બતાવેલો અનેકાંતવાદ! Iઉ જે કોઈ “સ” = વિદ્યમાન છે, એ ‘તત્ છે.. જ એનું સ્વરૂપ એટલે તત્ત્વ.. * એ અંગેનું ચિંતન તત્ત્વચિંતન છે, વિચારણા છે તત્ત્વવિચારણા! If પોતે કરેલા ચિંતનની રજુઆત કરી બીજાને એ સમજાવવાનો પ્રયત્ન તત્ત્વવાદ છે.' ' IF સામે બીજો પોતાનો વિરોધી મત બતાવે, તો એને ખોટો ઠેરવવાના પ્રયત્નથી થાય છે વિવાદ.' # ને પછી પોતાનો પક્ષ ભૂલી જઈ બીજાને જ ખોટો ઠેરવવાના પ્રયત્નથી થાય છે વિતષ્ઠા.. ) તત્ત્વને માત્ર એક જ પ્રકારે સ્વીકારનારા બધા એકાંતવાદી કહેવાય ને એકથી વધુ - પરસ્પર ' વિરોધી દેખાતા પ્રકારે પણ સ્વીકારનારા અનેકાંતવાદી કહેવાય.. જો કે આ એકાંતવાદો અને અનેકાંતવાદ આ બધા વાદોની ઉત્પત્તિનું બીજ છે ત્રિપદી ! રૂપૂત્રેઃ 'વા, વિપામેરૂ વા, ધુવે વા એ માતૃકાપદ ! ' આમાંથી જેઓએ માત્ર ૩M વા, વિપામે વા એટલા જ અંશ સ્વીકાર્યા, એ બધા થયા એકાંત 'અનિત્યતાવાદી...ને જેઓએ માત્ર ધુડ઼ વા' અંશ જ સ્વીકાર્યો એ બધા થયા એકાંત નિત્યતાવાદી.. ત્રણેય અંશોનો સ્વીકાર અનેકાંતવાદ છે. ' આમ મિથ્યાશ્રતોના ઉત્પત્તિસ્થાન પણ પ્રભુ હોવાથી નંદીસૂત્રમાં પ્રભુની સ્તવનામાં ય સુવા 1 vમવો...' એમ કહ્યું. ત્યાં “શ્રતોના' આમ બહુવચન પ્રયોગનું તાત્પર્ય ટીકાકારે એ જ બતાવ્યું છે કે જે છે મિથ્યાશ્રુતોના પણ ઉગમસ્થાન પ્રભુ જ છે.. પ્રભુના વચનમાંથી એકદેશ પકડી તેઓએ પોતાનો મત છે સ્થાપી દીધો.. છે તેથી મને લાગે છે કે સૌથી પ્રથમ નિત્યાનિત્ય એકાંત પ્રગટ થયો.. એ પછી એ એકાંતોને સિદ્ધ છે | કરવાના પ્રયાસમાં ભેદ-અભેદ એકાંત વગેરે પ્રગટ થયા. ૨. “નનો નાથ ! તવ તવાય, ગુણાન્તરેગ: પૃદયgવા. વિમાદિતાં કિન્તુ યથાર્થવાદ્રમેકં પરીક્ષાવિધિવિધ: રા' 'जयइ सुयाणं पभवो, तित्थयराणं अपच्छिमो जयइ जयइ गुरुलोगाणं, जयइ महप्पा महावीरो ॥२॥' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy