SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ १५७ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता दत्तोत्तरत्वात् । तथाहि-येनैव स्वभावेन करोति तेनैव न करोतीत्येतदापनमित्यादि तदेवावर्तते । अनेनैव 'सर्वात्मना च करणे तद्भावरूपमेव स्यात्' इत्यादि प्रतिक्षिप्तम्, अभावस्य वस्तुधर्मत्वात्, कथञ्चिदव्यतिरेकात्, कार्यान्तराकारणत्वादिति, तस्माद् व्यवस्थितमेतत् आशङ्का । कुत इत्याह-दत्तोत्तरत्वात् । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहि येनैव स्वभावेन करोति तेनैव न करोतीत्येतदापन्नमित्यादि पूर्वोक्तं तदेवावर्तते । अनेनैवउक्तन्यायेन 'सर्वात्मना च करणे तद्भावरूपमेव स्यात्' इति एतत् प्रतिक्षिप्तम्, अभावस्य वस्तुधर्मत्वात् । 'न ह्यसति चेतनात्वेऽणुश्चेतनास्वभावो नाम' इत्यनेन प्रकारेण, अत एव कथञ्चिदव्यतिरेकाद् भावादभावस्य, कार्यान्तराकारणत्वादिति । यस्मादेवं तत् तस्माद् અનેકાંતરશ્મિ ... ઉત્તરપક્ષ ઃ આ આશંકા પણ અયુક્ત છે, કારણ કે આનો ઉત્તર અમે પહેલા જ આપી દીધો. તે આ રીતે – કર્તુત્વનો જ અકર્તૃત્વ એવો સ્વભાવ માનવામાં આવે, તો કારણ કે સ્વભાવથી કાર્ય કરે, તે જ સ્વભાવથી કાર્ય નહીં કરવાની આપત્તિ આવે.. પણ, એકસ્વભાવનો એકત્ર જ ઉપયોગ હોવાથી, કાર્ય કરવામાં ઉપયોગ હોય તો ન કરવામાં ઉપયોગ ન રહે, અર્થાત્ એક જ સ્વભાવમાં કર્તુત્વ-અકર્તુત્વ બંનેનો વિરોધ છે – એમ પૂર્વોક્ત રીતે, પૂર્વપક્ષનું કથન અયુક્ત છે. તમે જે કહ્યું હતું કે - “સર્વાત્મના કરે તો કારણ ભાવરૂપ થાય, કારણ કે અભાવ તો તુચ્છ હોવાથી કશું કરતો નથી... વગેરે...” તે બધું ખંડિત થયું, કારણ કે (૧) અભાવ પણ વસ્તુનો ધર્મ છે, એટલે વસ્તુથી (ભાવથી) કથંચિત્ અભિન્ન છે... (એટલે અભાવ તુચ્છ નથી) અને (૨) વસ્તુ કાર્યાતરનું અકારણ પણ છે... | (આશય : વસ્તુ સર્વાત્મના કાર્ય કરતી હોય, તો તેનો અભાવાંશ પણ કંઈ કરતો હોય, તેવી પૂર્વપક્ષની માન્યતા નથી, તેનું ખંડન થયું – અભાવરૂપ વસ્તુધર્મ, ભાવથી અભિન્ન હોવાથી કંઈ કરે નહીં તેવું નથી અને તે શું કરે ? તો કે - કાર્યાન્તરાકતૃત્વન અભાવાંશ વ્યાપૃત થાય છે. અર્થાત્, માટી, મૃત્વેન ઘટ કરે છે, અતખ્તત્વન પટાદિ નથી કરતી... ઘટ કરવા માટે પટાદિનું અકરણ પણ જરૂરી છે જ. એટલે કારણ સર્વાત્મના વ્યાપૃત થયું... ભૂમિદં તત્ત્વ નિપુણેન વિવારનીયમ્ ...) પ્રશ્ન: અભાવ તે વસ્તુનો ધર્મ શી રીતે? ઉત્તર : વસ્તુ તે પોતાનાં કાર્યનું જ કારણ છે, બીજાનાં કાર્યનું નહીં. તેથી, પરકાર્યઅકારણ= પરકાર્યકારણાભાવ તે વસ્તુનો સ્વભાવ છે, પણ વસ્તુમાં જો અભાવરૂપતા ન માનવામાં આવે, તો પરકાર્યકારણભાવ તે વસ્તુનો સ્વભાવ ન જ બની શકે. જેમ પરમાણુમાં ચેતનતા ન હોવાથી, તેને १. प्रेक्ष्यतां १५५तमं पृष्ठम् । २-३. प्रेक्ष्यतां ३३तमं पृष्ठम् । ४. समीक्ष्यतां ७५तमं पृष्टम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy