SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (प्रथमः परिकल्पितमिति चेत्, एतदप्यमनोहरम् । कुतः ? कार्यान्तराकर्तृत्वस्य तत्र परिकल्पितत्वाद् वस्तुतोऽसत्त्वात् तद्भावापत्त्या कार्यान्तरभावप्रसङ्गात् ॥ ___ (११४) अथाशङ्का-स्वकार्यकर्तृत्वव्यतिरिक्त कार्यान्तराकर्तृत्वं परिकल्पितं स्वकार्यकर्तृत्वमेव पुनः कार्यान्तराकर्तृत्वस्वभावमभ्युपगम्यत इति । एषाऽप्ययुक्ता, .......... व्याख्या ....... सर्वथैकत्वायोगः । कार्यान्तराकर्तृत्वं तत्र-कारणे परिकल्पितमिति चेत्, एतदप्यमनोहरम् । कुत इत्याह-कार्यान्तराकर्तृत्वस्य तत्र-कारणे परिकल्पितत्वात् कारणात्, अत एव वस्तुतोऽसत्त्वात्-अविद्यमानत्वात् कार्यान्तराकर्तृत्वस्य तद्भावापत्त्या-कार्यान्तरकर्तृत्वभावापत्त्या । किमित्याह-कार्यान्तरभावप्रसङ्गात् न हि तद्भावमन्तरेण तदभाव इति भावना ॥ . अथाशङ्का परस्य-स्वकार्यकर्तृत्वव्यतिरिक्त कार्यान्तराकर्तृत्वं परिकल्पितं स्वकार्यकर्तृत्वमेव पुनः कार्यान्तराकर्तृत्वस्वभावमभ्युपगम्यत इति । एतदाशङ्क्याह-एषाऽप्ययुक्ता ... मनेतिरश्मि ............... પૂર્વપક્ષ વસ્તુનું સ્વકાર્યકર્તુત્વ જ વાસ્તવિક છે, બાકી પરકાર્યઅકર્તુત્વ તો કાલ્પનિક છે. તેથી વસ્તુ તો માત્ર સ્વકાર્યકર્તુત્વરૂપ જ રહેશે. ઉત્તરપક્ષઃ આ કથન પણ અમનોહર છે, કારણ કે પરકાર્યઅકર્તુત્વ જો કલ્પિત હોય, તો વાસ્તવમાં તે અસત્ છે – એવું જ ફલિત થશે અને એ રીતે વસ્તુમાં જો પરકાર્યઅકર્તુત્વ નહીં રહે, તો - પરકાર્યકર્તુત્વ આવી જતાં – વસ્તુથી બીજા કાર્યો પણ થવા લાગશે, અર્થાત્ માટીથી કપડા વગેરે પણ બનવા લાગશે. કારણ કે જો કપડા વગેરે કાર્ય ઉત્પન્ન ન કરે, તો તેના અકર્તુત્વનો અભાવ ન કહી શકાય. (૧૧૪) પૂર્વપક્ષ વસ્તુનું જે સ્વકાર્યકર્તુત્વ છે, તેનાથી જુદું પરકાર્યઅકર્તુત્વ જ કલ્પિત છે, બાકી પરકાર્યકર્તુત્વનો સાવ જ અભાવ નથી, કારણ કે સ્વકાર્યકર્તુત્વનો ‘પરકાર્યઅકર્તુત્વ” એવો એક સ્વભાવ છે. તેથી પરકાર્ય કરવાની આપત્તિ નહીં આવે. * विवरणम् .. 95. न हि तद्भावमन्तरेण तदभाव इति । न-नैव हि:-यस्मात् तद्भावं-कार्यान्तरभावमन्तरेणविना तदभाव:-कार्यान्तराकर्तृत्वाभाव: ।। ....... ..........* પૂર્વપક્ષકાર, કારણમાં માત્ર સ્વકાર્યકર્તુત્વરૂપ માનવાનો આગ્રહ એટલા માટે કરે છે, કારણ કે તેમ માનવાથી કારણ સ્વકાર્યકર્તુત્વરૂપે કાર્ય કરે અને અન્યકાર્યઅકર્તુત્વરૂપે કાર્ય ન કરે – એવી વાત રહે જ નહીં.. પરિણામે, જુદા જુદા ધર્મરૂપે કર્તુત્વ-અકર્તૃત્વ=કરણ-અકરણ એકત્ર રહે તે વાત જ ઊડી જશે અને એકાંત એક-સદુરૂપતાની સાબિતી थ६ ४२.. ५५, अंथ।२श्री धर्तृत्व-र्तृत्व ने साबित ४२५ २, तेनु नि२।४२५४२वा टिद्ध छे... १. 'एव च वस्तु०' इति ङ-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy