________________
अधिकारः)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१५५
कारणत्वमिति । (११३) स्यादेतत् किं हि नाम कार्यान्तराकर्तृत्वमन्यद् यदाश्रित्यानन्यत्वयुक्त्यनुसारेणाकारणत्वं प्रतिपाद्यते, किन्तु स्वकार्यकर्तृत्वमेवैकस्वभावं कार्यान्तराकर्तृत्वमिति । हन्त तर्हि येनैव स्वभावेन करोति तेनैव न करोतीत्येतदापन्नम् । एवं चाभिन्ननिमित्तत्वे सत्येकत्र कर्तृत्वाकर्तृत्वयोर्विरोध इति । तथाहि-तेनैव स्वभावेन करोति, न करोति चेति व्याहतमेतत्, एकस्वभावस्यैकत्रैवोपयोगात् । कार्यान्तराकर्तृत्वं तत्र *......
..... ....... व्याख्या .............. .... ............ भावः । ततश्च एवम्-अनेन प्रकारेण अकारणत्वमिति, कुर्वतः कारणत्वयोगात् । स्यादेतत् । किं हि नाम कार्यान्तराकर्तृत्वमन्यत् स्वकार्यकर्तृत्वात्, यदाश्रित्यानन्यत्वयुक्त्यनुसारेण उक्तलक्षणेन अकारणत्वं प्रतिपाद्यतेऽधिकृतकारणस्य, नैव किञ्चिदन्यत्, किन्तु स्वकार्यकर्तृत्वमेवैकस्वभावं कार्यान्तराकर्तत्वमिति-एवं च तदेकमेवेत्यभिप्रायः । एतदाशङ्क्याहहन्त तर्हि येनैव स्वभावेन करोति तेनैव न करोतीत्येतदापन्नम् अर्थतः । एवं चाभिन्ननिमित्तत्वे सत्येकत्र कर्तृत्वाकर्तृत्वयोर्विरोध इति । एतद्भावनायैवाह-तथाहि तेनैव स्वभावेन करोति, न करोति चेति व्याहतमेतत् । कुत इत्याह-एकस्वभावस्यैकत्रैवोपयोगात्, अन्यथा
........... मनेsiतरश्मि .. (૧૧૩) પૂર્વપક્ષઃ વસ્તુનું તો માત્ર સ્વકાર્યકર્તુત્વ જ છે, તે સિવાય પરકાર્યઅકર્તુત્વ જેવું કશું જ નથી, તો પછી “સ્વકાર્યકર્તુત્વ અને પરકાર્યઅકર્તુત્વનો અભેદ માનશો, તો પરકાર્ય પણ કરવા લાગશે અથવા સ્વકાર્ય પણ ન કરવાથી અકારણ બનશે” - વગેરે દોષોનું આપાદન તમે શી રીતે કરી शो?
પ્રશ્નઃ એ રીતે જો પરકાર્યઅકર્તુત્વ નહીં રહે, તો વસ્તુ શું પર કાર્ય પણ કરવા લાગશે?
ઉત્તર : ના, કારણ કે વસ્તુનો જે સ્વકાર્યકર્તૃત્વ સ્વભાવ છે, તેનો જ ‘પરકાર્યઅકર્તુત્વ' એવો પણ એક સ્વભાવ છે, તેથી પરકાર્ય કરવાની આપત્તિ નહીં આવે (અર્થાત્ વસ્તુ એક જ સ્વભાવથી स्वायता भने ५२४ार्य-त छ...)
ઉત્તરપક્ષ : અરે ! એ રીતે તો કારણ કે સ્વભાવથી કાર્ય કરે છે, તે જ સ્વભાવથી કાર્ય નહીં કરવાની આપત્તિ આવશે અને તો એક જ નિમિત્તથી એક જ વસ્તુમાં કર્તુત્વ-અકર્તુત્વ બે વિરોધી ધર્મ માનવાના થયા એ આપત્તિ આવશે. તે આ રીતે –
- વસ્તુ જે સ્વભાવે કાર્ય કરે, તે જ સ્વભાવે “કાર્ય ન કરે એવું શી રીતે કહી શકાય? કારણ કે એકસ્વભાવનો માત્ર એક જ ઠેકાણે ઉપયોગ હોય, જો અનેક ઠેકાણે જુદો જુદો ઉપયોગ હોય, તો તેની એકસ્વભાવતા જ ન રહે. તેથી સ્વભાવનો જો કાર્ય કરવામાં ઉપયોગ હશે, તો “કાર્ય નહીં કરવામાં ઉપયોગ નહીં હોય - એમ વિરોધ હોવાથી, સ્વકાર્યકર્તુત્વને જ “પરકાર્યઅદ્ભૂત્વ' એવા સ્વભાવે ન માની શકાય.
१. 'तदाश्रित्या०' इति ङ-पाठः।
२. 'प्रतिपद्यते' इति ड-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org