SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ १५४ अनेकान्तजयपताका (પ્રથમ: इति ? अथवा स्वकार्यकर्तृत्वेन करोति, कार्यान्तराकर्तृत्वेन न करोति, अतः केनचिदाकारेण करोति, केनचिन्न करोतीति कोऽत्र विरोधः ? ॥ (११२) न च स्वकार्यकर्तृत्वमेव कार्यान्तराकर्तृत्वम् । यदि स्याद्, यथा स्वकार्य करोति, एवं कार्यान्तरमपि कुर्यात्, कर्तृत्वानन्यत्वादकर्तृत्वस्य, विपर्ययो वा, ततश्चा - વ્યારા .. एतत् तावत् कार्यमधिकृत्योक्तम् । अधुना कारणमधिकृत्याह-अथवा स्वकार्यकर्तृत्वेन करोति, कार्यान्तराकर्तृत्वेन न करोति, अतः केनचिदाकारेण करोति, केनचिन्न करोतीति कोऽत्र વિરોધ: ? ને શિહિત્યર્થ છે. न च स्वकार्यकर्तृत्वमेव एकरूपं कार्यान्तराकर्तृत्वम् । कथमित्याह-यदि स्यात्एतदेकमेव, ततः किमित्याह-यथा स्वकार्यं करोति तत्, एवं कार्यान्तरमपि कुर्यात् । कस्मादित्याह-कर्तृत्वानन्यत्वात् अकर्तृत्वस्य नान्यथाऽनन्यत्वमिति भावितमेतत् । विपर्ययो वा-यथा कार्यान्तरं न करोति, एवं स्वकार्यमपि न कुर्यात् अकर्तृत्वानन्यत्वात् कर्तृत्वस्येति - અનેકાંતરશ્મિ .... કે માટી ઘડાને જ ઉત્પન્ન કરે છે, કપડાને નહીં અને તંતુ કપડાને જ ઉત્પન્ન કરે છે, ઘડાને નહીં. આમ, એક જ કારણ, સ્વકાર્યકર્તુત્વન કરે છે અને પરકાર્ય અકર્તુત્વેન નથી કરતું... એટલે એક જ કારણ કોઈક આકારે (અવચ્છેદન - અપેક્ષાએ) કરે તો કોઈક અપેક્ષાએ ન પણ કરે, એટલે કારણમાં (પર્યાયાત્મના - સ્વાર્યકર્તુત્વેન) કર્તૃત્વ (સત્ત્વ) અને (દ્રવ્યાત્મના - પર્યાઅર્જુન) અકર્તૃત્વ (અસત્ત્વ) હોવામાં કોઈ વિરોધ નથી... (એટલે વસ્તુની ઉભયરૂપતા અવિરુદ્ધ છે...) * કર્તુત્વને જ અકર્તુત્વરૂપ ન માની શકાય (૧૧૨) પૂર્વપક્ષ : વસ્તુનું પરકાર્યઅકર્તુત્વ જુદું નથી, પણ સ્વકાર્યકર્તુત્વ જ પરકાર્યકર્તૃત્વ છે, તેથી નિમિત્ત તો એક જ રહેશે અને એક જ નિમિત્તથી કરણ-અકરણ બંને તો ન જ બની શકે. ઉત્તરપક્ષ: જો સ્વકાર્યકર્તુત્વને જ પરકાર્યઅકત્વ માનવામાં આવે, તો (૧) અકર્તત્વ પણ કર્તુત્વરૂપ બનશે અને તો વસ્તુનું પરકાર્યઅકર્તૃત્વ પણ પરકાર્યકર્તુત્વરૂપ બનશે નહીંતર તેનું અનન્યપણું ન ઘટે) - આ રીતે, વસ્તુમાં પરકાર્યકર્તૃત્વ પણ આવી જવાથી, વસ્તુ જેમ, પોતાનું કાર્ય કરે છે, તેમ બીજા કાર્યો પણ કરવા લાગશે, અર્થાત્ માટી દ્વારા કપડા વગેરે પણ બનવા લાગશે, અથવા તો (૨) કર્તુત્વ પણ અકર્તુત્વરૂપ બનવાથી, વસ્તુનું સ્વકાર્યકર્તુત્વ પણ સ્વકાર્યઅકર્તૃત્વરૂપ બનશે. આ રીતે, વસ્તુમાં સ્વકાર્યનું પણ અકર્તુત્વ રહેવાથી, વસ્તુ જેમ બીજાનાં કાર્યો નથી કરતી, તેમ પોતાનાં કાર્યો પણ નહીં કરે, અર્થાત્ માટી દ્વારા કપડા વગેરેની જેમ, ઘડો પણ નહીં બને અને આ રીતે તો કોઈ જ કાર્ય ન કરવાથી, વસ્તુ કરણ જ નહીં બને. માટે, કર્તૃત્વને જ અકર્તુત્વરૂપ ન માની શકાય. ૨. “સ્વ ” ત વ -પાટ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy