SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता नोभयरूपं कार्यमुपलभ्यते' इत्यादि, एतदप्यनवकाशम्, वस्तुस्थित्योभयरूपस्योपलम्भस्य साधितत्वात् । न च तत् कार्यकरणे प्रवर्तमानं केनचिदाकारेण करोति, केनचिन्न करोति, एकस्य करणाकरणविरोधात्' इत्याद्यप्यसारम्, विरोधासिद्धेः । तथाहि-पर्यायात्मना करोति, द्रव्यात्मना न करोतीति कुत एकस्य करणाकरणविरोध व्याख्या ....... प्रतिपत्तुं शक्यते, यतो नोभयरूपं कार्यमुपलभ्यते इत्यादि, एतदप्यनवकाशम् । कुत इत्याह-वस्तुस्थित्योभयरूपस्योपलम्भस्थ साधितत्वात्, अनन्तरमेव । 'न च तत् कार्यकरणे प्रवर्तमानं केनचिदाकारेण करोति, केनचिन्न करोति, एकस्य करणाकरणविरोधात्' इत्याद्यपि मूलपूर्वपक्षोक्तमेव असारम् । कुत इत्याह - विरोधासिद्धेः । एनामेव दर्शयति तथाहीत्यादिना । तथाहि पर्यायात्मना करोति नैमित्तिकेन रूपेण तथापरिणते:, द्रव्यात्मना न करोति मृदादिरूपेण तथाऽपरिणतेः इति कुत एकस्य करणाकरणविरोध इति ? नैव । I 94 ... अनेअंतरश्मि નથી, કારણ કે વાસ્તવિક રીતે તો કાર્ય પણ ઉભયરૂપે જ ઉપલબ્ધ થાય છે, એવું અમે પૂર્વે જ સિદ્ધ 5री गया... तेथी, अर्थ द्वारा द्वारा पए। सहस६३५ भगाय छे ४. પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે, “કારણ સદસપ ન હોઈ શકે, કારણ કે વસ્તુ જ્યારે કાર્ય કરવા પ્રવર્તે, ત્યારે અમુક આકારે કાર્ય કરે અને અમુક આકારે કાર્ય ન કરે - એવું ન બને. કેમ ન બને ? તો કે એક જ વસ્તુ કરે અને ન પણ કરે તે બંનેનો વિરોધ છે’' - તે બધું કથન અસાર સાબિત થાય છે, કારણ કે એક જ વસ્તુ - જુદા જુદા નિમિત્તને આશ્રયીને - કરે અને ન કરે બંને બની શકે, તેમાં કોઈ વિરોધ નથી. તે આ રીતે - (૧) માટી વગેરે કારણો, ચક્ર વગેરે નિમિત્તને આશ્રયીને, ઘટ-કપાલાદિ પર્યાયરૂપે જ કાર્ય ઉત્પન્ન કરે છે, માટી વગેરે દ્રવ્યરૂપે નહીં, કારણ કે માટી વગેરેરૂપ તો ત્રણે કાળમાં અવિચલિતપણે રહેલ છે, તેથી તેને કંઈ ઉત્પન્ન કરવાના ન હોય - આમ, એક જ કારણ, પર્યાયને આશ્રયીને કાર્ય કરે છે અને દ્રવ્યને આશ્રયીને કાર્ય નથી કરતું.. (મતલબ કે કારણ પર્યાયરૂપ કાર્યને જ ઉત્પન્ન કરે, દ્રવ્યરૂપ કાર્યને નહીં, કારણ કે દ્રવ્ય એ કાર્ય જ નથી...) (૨) માટી વગેરેનો સ્વભાવ, પોતાનું કાર્ય કરવાનો જ છે, બીજાનું કાર્ય કરવાનો નહીં, કારણ १५३ - .....विवरणम् 94. नैमित्तिकेन रूपेण तथापरिणतेरिति । निमित्ताच्चक्रचीवरादेः सकाशाद् भवतीति नैमित्तिकं तेन रूपेण कारणेन तथा घटादिरूपतया परिणतेर्मृदादेः कारणस्य । मृत्तिका हि कार्यं जनयन्ती नैमित्तिकेन घटादिना रूपेण निवर्तयति ; न तु मृदादिरूपेणापि, तस्य त्रिष्वविचलितरूपत्वादिति ।। १. प्रेक्ष्यतां ३२तमं पृष्ठम् । Jain Education International २. समीक्ष्यतां ३२तमं पृष्ठम् । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy