SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ १५० अनेकान्तजयपताका (પ્રથમ: (૨૦૨) સાદ-પવનથતિ-નાસ્તીતિવિ સ્વસ્વરૂપનિયત ન યુગેતે, તત્ત્વતઃ शबलवस्तुबलोत्पत्तेरिति । उच्यते-को वा किमाह ? किन्तु नेमौ स्वस्वरूपनियतावेव, क्षयोपशमभेदात् प्रधानोपसर्जनभावत इतरेतराक्षेपेण प्रवृत्तेरिति । उक्तं च - (૨૦) “અમસ્તીતિ તો રોષ ભાવે મતિ નિશ્ચય: __ नैष वस्त्वन्तराभावसंवित्त्यनुगमादृते ।। - વ્યારહ્યા છે. ____ आहेत्यादि । आह-एवमप्यस्तिनास्तीतिविकल्पौ यथोदितौ स्वस्वरूपनियतौ प्रत्येकरूपतया न युज्यते । कुत इत्याह-तत्त्वतः-परमार्थेन शबलवस्तुबलोत्पत्तेः-सदसद्रूपवस्तुसामर्थ्योत्पत्तेर्द्वयोरपि इति । उच्यतेऽत्र समाधिः-को वा किमाह-इत्थमेवैतत्, किन्तु नेमौअस्तिनास्तीतिविकल्पौ स्वस्वरूपनियतावेव एकान्ततः प्रत्येकरूपतया । कुत इत्याहक्षयोपशमभेदात् द्रव्यादिनिमित्तात् प्रधानोपसर्जनभावत इतरेतराक्षेपेण-अस्तित्वाद्यपेक्षया प्रवृत्तेः तयोरिति । उक्तं च अन्यैरपि-अयमस्तीति-एवं यो ह्येष भावे-सत्तारूपे भवति અનેકાંતરશ્મિ ... - અસ્તિ-નાસ્તિ બંને વિકલ્પની નિયતતા , (૧૦૯) પૂર્વપક્ષઃ (જો વસ્તુ ઉભયરૂપ હોય તો) અસ્તિ અને નાસ્તિ એવા જે બે વિકલ્પો થાય છે, તે બંને એક જ (ઉભયરૂપી) વસ્તુથી ઉત્પન્ન થાય છે. (નહીં કે અસ્તિ એવો વિકલ્પ સદંશમાંથી અને નાસ્તિ એવો વિકલ્પ અસદંશમાંથી) તો પછી તે બંને પ્રત્યય પણ પ્રત્યેકરૂપે (જુદા-જુદા) પોતપોતાના સ્વરૂપવાળા ન હોઈ શકે. (હેતુનો અભેદ હોવાથી ફળનો પણ અભેદ જ થાય..) ઉત્તરપક્ષ: તમારી વાત બરાબર જ છે, તે બંને પ્રત્યય પોતપોતાના જુદા જુદા રૂપવાળા છે જ નહીં, પણ પ્રમાતાના તેવા ક્ષયોપશમાનુસારે (૧) જ્યારે સ્વદ્રવ્યાદિની મુખ્યરૂપે વિવેક્ષા હોય અને પરદ્રવ્યાદિની ગૌણરૂપે વિવેક્ષા હોય, ત્યારે અસ્તિત્વવિકલ્પનો મુખ્યરૂપે અને નાસ્તિતાવિકલ્પનો ગૌણરૂપે અનુભવ થાય છે, અને (૨) જયારે પરદ્રવ્યાદિની મુખ્યરૂપે વિવેક્ષા હોય અને સ્વદ્રવ્યાદિની ગૌણરૂપે વિવેક્ષા હોય, ત્યારે નાસ્તિતાવિકલ્પનો મુખ્યરૂપે અને અસ્તિત્વવિકલ્પનો ગૌણરૂપે અનુભવ થાય છે... આ રીતે, યદ્યપિ બંને વિકલ્પો શબલરૂપે જ થાય છે, પણ ક્ષયોપશમના ભેદે, તે તેની પ્રધાનતા વખતે તે તે વિકલ્પનો મુખ્યરૂપે અનુભવ થાય છે, અને ત્યારે પણ ગૌણરૂપે તો બીજો વિકલ્પ ભળેલો હોય છે જ. કહ્યું છે કે – (૧૧૦) “સત્તા અંશને આશ્રયીને, આ ઘડો છે – એવો જે અસ્તિત્વનો નિશ્ચય થાય છે, તે નિશ્ચય “આ પટાદિ નથી' – એમ બીજી વસ્તુનાં નાસ્તિત્વસંવેદન વિના ન થઈ શકે, અર્થાત્ નાસ્તિત્વથી મિશ્રિતરૂપે જ અસ્તિત્વનો અનુભવ થાય છે. . અનુમ્ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy