SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Bo अनेकान्तजयपताका (પ્રથમ: पगमेऽभ्युपगमविरोधात् । उपादानहेत्वभेदे सति स विरोधः न च तत्सामर्थ्यमुपादानमस्य, अहेतुकं तद्येतत् सौत्रान्तिकपक्षे तदपरस्याभावात्, तस्यैव वासनादित्वात् । न च तत्त्वत - ચારડ્યા इत्यभ्युपगमात् । उपादानहेत्वभेदे सति स विरोधः-अभ्युपगमविरोधः । न च तत्सामर्थ्यम्अर्थपरिच्छेदानुभवसंस्कारलक्षणम्, उपादानमस्य-अधिकृतविकल्पद्वयस्य, अतोऽयं न दोष इत्यभिप्रायः । एतदाशङ्क्याह-अहेतुकं तर्चेतत्-विकल्पद्वयम् । कुत इत्याह-सौत्रान्तिकपक्षेबाह्यार्थवादिमते तदपरस्य-यथोदितसामर्थ्यातिरिक्तस्य अभावात् कारणात् । वासनादि तदित्याशङ्कापोहायाह-तस्यैव वासनादित्वात्, न ह्यधिकृतसामर्थ्यातिरिक्तमन्यद् वासनादि, अनभ्युपगमात्; योगाचारपक्षे त्वालयमधिकृत्य उपरिष्टाद् वक्ष्यामः । न चेत्यादि । न च અનેકાંતરશ્મિ ... સ્યાદ્વાદી : એ રીતે જો નિર્વિકલ્પ સામર્થ્ય પણ ઉપાદાનકારણ નહીં બને, તો સૌત્રાંતિકમતે (બાહ્યાર્થવાદીમતે) – બીજું કોઈ જ કારણ ન રહેવાથી – વિકલ્પદ્રયની ઉત્પત્તિ નિર્દેતુક માનવાની આપત્તિ આવશે, અર્થાત્ કારણ વિના જ બે વિકલ્પ ઉત્પન્ન થવા લાગશે, જે કદી દેખાતું નથી. આશય : તે વિકલ્પોત્પત્તિનાં કારણ તરીકે, નિર્વિકલ્પ સામર્થ્ય માનવાની જ તેમની કલ્પના છે. (અર્થ નહીં, અર્થને કારણ માનવામાં આવે, તો તજ્જન્ય વિકલ્પને અભ્રાન્ત માનવું પડે, જે ઇષ્ટ નથી.) હવે જો તે નિર્વિકલ્પસામર્થ્ય પણ કારણ ન બને, તો તેમના મતે બીજું કોઈ જ કારણ ન રહે અને તો વિકલ્પની નિહેતુકતા જ થાય. બૌદ્ધ વિકલ્પદ્રય નિહેતુક નહીં બને, કારણ કે તેના ઉપાદાનહેતુ તરીકે “વાસના તત્ત્વનો સ્વીકાર કર્યો છે, તે જુદી જુદી વાસનાથી જુદા જુદા વિકલ્પની ઉત્પત્તિ થય છે.. સ્યાદ્વાદી : પણ, સૌત્રાંતિકમતે (બાહ્યાર્થવાદી બૌદ્ધવિશેષના મતે) નિર્વિકલ્પ સામર્થ્ય એ જ વાસના છે, તેનાથી અતિરિક્ત એવું વાસના વગેરે કોઈ તત્ત્વ જ નથી, કે જે ઉપાદાન કારણ તરીકે બની શકે અને નિર્વિકલ્પને તો ઉપાદાન માન્યું નથી, કારણ કે તેમ માનવામાં નિર્વિકલ્પને ઉભયસ્વભાવી માનવું પડે છે - આ રીતે ઉપાદાન કારણ તરીકે કોઈ જ ન રહેવાથી, વિકલ્પદ્રયની નિર્દેતુકતા યથાવસ્થિત જ રહેશે... યોગાચારમતે (બૌદ્ધવિશેષમતે), વિકલ્પદ્ધયના કારણ તરીકે “આલયવિજ્ઞાન” સ્વીકૃત છે, પરંતુ તે પણ ઘટતું નથી, એ અમે આગળ કહીશું. - ઉપાદાન-નિમિત્તની વ્યવસ્થા પણ અસંગત : વળી, બૌદ્ધમતે “વાસના તે ઉપાદાનકારણ અને નિર્વિકલ્પ તે નિમિત્તકારણ” – એમ ઉપાદાન અને નિમિત્ત કારણની જુદી જુદી વ્યવસ્થા પણ અસંગત છે, કારણ કે હેતુ તરીકે તો બંને સમાન છે, જ પ્રશ્નકાર,વિકલ્પની ઉત્પત્તિમાં નિર્વિકલ્પને નિમિત્તકારણ માનશે અને કાર્યભેદ માટે નિમિત્તકારણનો ભેદ જરૂરી ન હોવાથી, નિર્વિકલ્પ તો એકરૂપ જ સાબિત થશે. આ રીતે અભ્યપગમવિરોધ-નિર્વિકલ્પની ઉભયરૂપતા - વિકલ્પદ્રયની નિર્દેતુકતા વગેરે એકે આપત્તિ આવતી નથી, એવો પ્રશ્નકારનો આશય છે... ૧. ‘૩પરિણા' રૂતિ ઇ-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy