SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ( १०१ ) अत्रोच्यते-‘तदनुभवसार्श्वसमुत्थापितं विकल्पद्वयम्" इत्यनवद्यमेव, किन्तु न तद्द्वयनिमित्तस्वभावतामन्तरेणास्माद् द्वयप्रसूतिः, हेत्वभेदेऽपि फलभेदाभ्यु *વ્યાબા I अत्रोच्यते समाधि:-तदनुभवसामर्थ्यसमुत्थापितं विकल्पद्वयमित्यनवद्यमेव - अपापमेव, किन्तु इदमवद्यं न तदद्वयनिमित्तस्वभावतामन्तरेण । नेति प्रतिषेधे । तच्च तद् द्वयं च तद्द्द्वयम्-अधिकृतविकल्पद्वयम्, तस्य निमित्तस्वभावता - कारणस्वभावता तद्द्वयनिमित्तस्वभावता, तामन्तरेण-विना । अस्मात् - अर्थपरिच्छेदानुभवसंस्काराद् द्वयप्रसूतिः, द्वयमिति विकल्पद्वयम् । कुतो न प्रसूतिरित्याह- हेत्वभेदेऽपि सति फलभेदाभ्युपगमे क्रियमाणेऽभ्युपगमविरोधात्, “अयमेव हि भेदो भेदहेतुर्वा भावानां यदुत विरुद्धधर्माध्यासः कारणभेदेश्च" * અનેકાંતરશ્મિ *. १३९ -> નિષ્કર્ષ ઃ આ રીતે, માત્ર ભાવરૂપ વસ્તુના અનુભવરૂપ એવા નિર્વિકલ્પ સંવેદનને પરતંત્ર રહીને જ, નાસ્તિતાવિકલ્પની ઉત્પત્તિ થાય છે. આમ નિર્વિકલ્પ સંવેદનથી જ સદસરૂપ વિકલ્પદ્રયની ઉત્પત્તિ થતી હોવાથી, વિકલ્પદ્રય સદસપ પદાર્થજન્ય છે, એવું માઁની શકાય નહીં. * બૌદ્ધ આશંકાની સચોટ સમીક્ષા : (૧૦૧) ઉત્તરપક્ષ ઃ તમે જે કહ્યું હતું કે “વસ્તુના અનુભવરૂપ નિર્વિકલ્પ સંવેદનનાં સામર્થ્યથી સદસ ્પ વિકલ્પદ્રયની ઉત્પત્તિ થાય છે’–તે કથન તો બરાબર જ છે, તેમાં કોઈ દોષ નથી. પણ નિર્વિકલ્પથી વિકલ્પદ્રયની ઉત્પત્તિ માટે નિર્વિકલ્પમાં જો બેની કારણતારૂપ બે સ્વભાવ ન હોય તો તેમાંથી બેનો જન્મ ન થાય, નહીંતર તમારા જ અલ્યુપગમનો વિરોધ આવશે, કારણ કે તમે પણ હેતુના અભેદથી ફળનો ભેદ માન્યો જ નથી. જુઓ - કહ્યું છે કે – “વિરુદ્ધ ધર્મોનો અધ્યાસ તે જ વસ્તુનો ભેદ છે અને કારણભેદ તે જ વસ્તુના ભેદનું કારણ છે.” ફળ બે છે, બે વિકલ્પ... તો હેતુ પણ બે સ્વભાવરૂપ બે જ જોઈએ... બૌદ્ધ : “કાર્યભેદ માટે ઉપાદાનહેતુનો ભેદ જરૂરી છે, નિમિત્તહેતુનો ભેદ નહીં” - આવો જ અમારો સ્વીકાર હોવાથી, પ્રસ્તુતમાં અલ્યુપગમવિરોધ નહીં આવે, કારણ કે નિર્વિકલ્પ સંવેદનનું સામર્થ્ય તે વિકલ્પદ્રયનું ઉપાદાનકારણ છે જ નહીં અને તેથી કાર્યભેદ માટે તેનો ભેદ નહીં માનવો પડે. . * અહીં બૌદ્ધને મૂલતઃ એ ફલિત કરવું છે, કે નિર્વિકલ્પની ઉત્પત્તિ માત્ર ભાવરૂપ વસ્તુથી થાય છે અને વિકલ્પદ્રયની ઉત્પત્તિ વસ્તુથી થતી જ ન હોવાથી, વિકલ્પદ્રયના આધારે વસ્તુ પણ સદસરૂપ છે, એવું સિદ્ધ ન કરી શકાય. Jain Education International * અહીં પૂર્વોક્ત કથનને બરાબર કહેવાનું કારણ એ છે, કે નિર્વિકલ્પ સંવેદન તે દર્શનરૂપ છે અને વિકલ્પદ્રુય તે જ્ઞાનરૂપ છે... દર્શન તે જ્ઞાનનું કારણ બને - તે જૈનદર્શનનો પ્રસિદ્ધ પદાર્થ છે, તેથી તેવું માનવામાં કોઈ દોષ નથી... १. प्रेक्ष्यतां १२७तमं पृष्ठम् । ૨. પ્રેક્ષ્યતાં ૮૬તમ પૃષ્ઠમ્ । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy